Government
-
તેલંગાણા રેરાએ બિનરજિસ્ટર્ડ પ્રોજેક્ટનું માર્કેટિંગ કરવા બદલ, બિલ્ડરને ડિફોલ્ટર જાહેર કર્યો , 11% વ્યાજ સાથે ગ્રાહકોને રુપિયા રિફંડનો આદેશ.
તેલંગાણા RERA એ બિનરજિસ્ટર્ડ પ્રોજેક્ટનું માર્કેટિંગ કરવા બદલ ડેવલપરને ડિફોલ્ટર જાહેર કર્યો, અને 11% વ્યાજ સાથે ગ્રાહકોને રુપિયા રિફંડનો આદેશ…
Read More » -
2001ના IAS અધિકારી સંજય કૌલ ગાંધીનગર ગિફ્ટ સિટીના નવા MD-CEO તરીકે નિમાયા
ગાંધીનગર ગિફ્ટ સિટીના નવા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે, કેરળ કેડરના 2001ના બેચના સિનિયર અધિકારી સંજય કૌલને ગિફ્ટ સિટીના એમડી અને ચીફ…
Read More » -
ગંભીરા બ્રિજ ઘટનાના પગલે, ખોરજ-અડાલજ નર્મદા નહેર પુલ પર ભારે વાહનો પર પ્રતિબંધ
ગાંધીનગર જિલ્લામાં અડાલજ અને ખોરજ વચ્ચે સ્થિત નર્મદા મુખ્ય નહેર પુલના પહેલા સ્પાનને નુકસાન થયું છે. નર્મદા નહેર પર 239.021…
Read More » -
દેશમાં સ્વચ્છ શહેર તરીકે અમદાવાદ પ્રથમ ક્રમાંકે, ગાંધીનગર અને સુરતને સ્વચ્છ સુપર લીગનો એવોર્ડ, ઋષિકેશ પટેલ, મેયરે સ્વિકાર્યો એવોર્ડ
આજે રાજધાની નવી દિલ્હી ખાતે, સ્વચ્છ સુપર લીગનો એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં અમદાવાદ શહેરને દેશમાં 10 લાખની વસ્તી ધરાવતા…
Read More » -
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડનગર સહિત પાંચ પ્રોજેક્ટ અંગે યોજી સમીક્ષા બેઠક
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, ગાંધીનગરમાં ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટો અંગે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં ઐતિહાસિક શહેર અને વડાપ્રધાન…
Read More » -
સરકાર શહેરી વિસ્તારોમાં ટાઉનશીપ પ્રોજેક્ટોને પ્રોત્સાહન આપવા ઘડશે નવી ટાઉનશીપ પોલીસી
ગુજરાત સરકારનો શહેરી વિકાસ વિભાગ, ગુજરાતના શહેરી વિસ્તારોમાં શહેરી આવાસો પ્રત્યેના તેના અભિગમ પર પુનવિચાર કરી રહ્યું છે. શહેરી વિકાસ…
Read More » -
સરકારી મિલકતો સાચવવા નાગરિક ધર્મનું પાલન કરો, AMC પણ કડક પગલાં લે તે જરુરી
આપ જોઈ રહ્યા છો, તે નીલગીરી સર્કલ,સોલા નજીક રેડી મિક્સ ક્રોંક્રિટ ઢોળાયેલું છે. નીલગીરી સર્કલ થી એસ.પી. રીંગ રોડને જોડતો…
Read More » -
AMC ત્રણ પુલો પર લોડ ટેસ્ટ કરશે, 15 વર્ષથી વધુ જૂના 30 પુલોનું વિગતવાર નિરીક્ષણ પણ કરશે
મહીસાગર નદી પરનો ગંભીરા પુલ દુર્ઘટના બાદ, રાજ્ય સરકાર સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળી જાણી છે. અને તાત્કાલિક ધોરણે, અમદાવાદ…
Read More » -
મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 10 લોકોનાં મોત, રાજ્યના તમામ પુલોની તપાસ જરુરી
મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી ઉપરનો ગંભીરા પુલનો એક ગાળો તૂટી પડતાં, 10 લોકોનાં મોત થયા છે. હજુ મોતનો…
Read More » -
બિલ્ડરોના બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ માટે NBFCs ભંડોળ અંગે, ગુજરેરા ઓથોરિટીનું આક્રમક વલણ
ગુજરાત રેરા ઓથોરિટીને, બિલ્ડરો અને નોન બેંકિગ ફાઈનાન્સ કંપનીઓ (NBFCs) દ્વારા પ્રોજેક્ટ લોન માટે કરવામાં આવતી લોન પ્રક્રિયામાં ગંભીર છટકવારીઓ…
Read More »