PROJECTS
-
મોડાસામાં અમદાવાદના વંદે-માતરમ્ ગ્રુપે, પીપીપી મોડેલ આધારિત નિર્માણ કર્યુ વંદેમાતરમ્ બસસ્ટેશન, મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના અરાવલ્લી જિલ્લાના મુખ્ય શહેર મોડાસામાં વંદે-માતરમ્ અત્યાધુનિક બસ સ્ટેશનનું ઉદ્દઘાટન કર્યું હતું. અહીં મહત્વનું છે…
Read More » -
ત્રણ વર્ષમાં જ પ્રોજેક્ટ પૂર્ણ થાય તે માટે, રાજ્ય સરકાર સહયોગ આપવા તૈયાર, અમદાવાદમાં સ્થાપશે 100 એકર જમીન પર ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઈંન્સ્ટિટ્યૂટ
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ક્રેડાઈ નેશનલની ‘ચેન્જ ઓફ ગાર્ડ સેરેમનીમાં મુખ્યમંત્રીએ ક્રેડાઈના નવા પ્રમુખ શેખર…
Read More » -
આજે કેન્દ્રીય મંત્રી અમિત શાહની વચ્યૂઅલી, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં, ગણેશ હાઉસિંગના MD શેખર પટેલ, સંભાળશે CREDAI National President નો હોદ્દો.
આજે બપોરે 3 વાગે, રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરના કન્વેશનલ હોલમાં, ગણેશ હાઉસિંગના MD શેખર પટેલ, કેન્દ્રીય ગૃહ અને…
Read More » -
બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું સૌથી મોટું સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણકાર્ય 2026ના અંત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના
તાજેતરમાં બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને સાબરમતી બુલેટ ટ્રેન નિર્માણકાર્ય અંગે, નિર્માણકર્તા કન્સ્ટ્રક્શન કંપની એસસીસી ઈન્ફ્રાસ્ટ્રક્ટરના એમડી શશિન પટેલ સાથે એક ઈન્ટરવ્યૂં…
Read More » -
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં, પહેલી બુલેટ ટ્રેન સુરત અને બીલીમોરા વચ્ચે નવસારીમાં દોડશે, બંને સ્ટેશન વચ્ચેનું કામ પૂર્ણ
ભારત દેશનો પ્રથમ મોર્ડન એન્જીનિયરીંગ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિર્માણકાર્ય પૂરજોસમાં ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પહેલી બુલેટ ટ્રેન સુરત…
Read More » -
અમદાવાદમાં યોજાયો ગુજરાત પ્રજાપતિ સમાજ શતાબ્દી મહોત્સવ-2025, સમાજ બંધુઓને મળી ભવ્ય સફળતા, સમાજે આપ્યો અઢળક પ્રેમ
આજે અમદાવાદના સોલા ભાગવત ખાતે ગુજરાત પ્રજાપતિ સમાજનો શતાબ્દી મહોત્સવ 2025 નું આયોજન ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.…
Read More » -
નાણાંકીય વર્ષ 2025-26 માટે વાસ્તવિક GDP 6.5 ટકા રહેવાનો અંદાજ- RBI ગવર્નર સંજય મલ્હોત્રા
આજે RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે, આ નાણાકીય વર્ષ 2025-26 માટે વાસ્તવિક GDP 6.5 ટકા રહેવાનો અંદાજ છે,…
Read More » -
રાજ્યભરમાં ગ્રામ્ય-નગરપાલિકા વિસ્તારની ખેતી હેતુ માટે ધારણ કરેલ નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવેથી જૂની શરતની ગણાશે- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય તથા નગરપાલિકા…
Read More » -
અન્ય એક ગુજરાતનું ગૌરવ: વડાપ્રધાન મોદીએ, ચોલાપુરમ-તંજાવુર NH-36નું કર્યું લોકાર્પણ. તો નવીન જિંદાલે, નેશનલ હાઈવેની ગુણવત્તાની કરી પ્રસંશા.
6 એપ્રિલ-2025 ના રોજ રામનવમીના પાવન દિવસે, વડાપ્રધાન મોદીએ દક્ષિણ ભારતના મહત્વના રાજ્ય તમિલનાડુમાં નવો પમ્બન વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું…
Read More » -
વડાપ્રધાન મોદીએ દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ પમ્બન રેલ બ્રિજનું કર્યું ઉદ્ઘાટન, ગુજરાતની રણજિત બિલ્ટકોન કંપનીએ કર્યું નિર્માણ
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, તમિલનાડુમાં આવેલા રામેશ્વરમ ખાતે, દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ, નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું…
Read More »