PROJECTS
-
36 ચો.કિમી. એગ્રીકલ્ચર ઝોનને ડીનોટિફાઈ કરવાનો નિર્ણય લેવાશે, AUDAનો નવો ડીપી જૂનમાં જાહેર થવાની સંભાવના
ગુજરાત સરકારે, અમદાવાદના શહેરી વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. Ahmedabad Urban Development Authority (ઔડા)ને શહેરની ફરતે આવેલા આશરે 36…
Read More » -
ગેરરિતી કરનાર બિલ્ડરો ! રેરાનું કડક વલણ, રેરા નિયમોના ભંગ બદલ સુરતના એક બિલ્ડરને 3.5 કરોડનો દંડ
ગુજરાત રેરા ઓથોરિટીએ ગુજરાતમાં એક રિયલ એસ્ટેટ ડેવલપર્સ ગ્રુપને રેરાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રુપિયા 3.5 કરોડ રુપિયાનો દંડ વસૂલવવામાં…
Read More » -
અડાલજ સર્કલ પર નિર્માણ પામશે, રાજ્યનો સૌથી મોટો પહોળો Y-આકારનો ફ્લાયઓવર બ્રિજ
અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાત તરફથી આવતા તમામ મુસાફરો માટે અડાલજ નિર્માણ પામવા જઈ રહેલો ફ્લાયઓવર બ્રિજ આર્શિવાદરુપ સાબિત થશે.…
Read More » -
હવે રેસિડેન્શિયલ-કોમર્શિયલ બિલ્ડિંગના ભાગ કે ફૂટપાથ પર વાહન પાર્ક કરતાં પહેલાં સાવધાન ! AMC
અમદાવાદના કોમર્શિયલ વિસ્તારોમાં કોઈપણ સાંજે તમે જોશો તો, લોકો પોતાની કારને પાર્ક કરવા ફૂટપાથ પર ચઢાવી દે છે. તો, ટુ…
Read More » -
હવે સાણંદ અને માંડલ બેચરાજીમાં બનશે EV Cars, ગુજરાત સરકાર પ્લાન્ટ માટે કરી રહી છે પ્લાનિંગ.
ગુજરાત સરકારે સાણંદ અને માંડલ-બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (MBSIR)ને ઈલેક્ટ્રિક વાહન (EV) હબ તરીકે વિકસાવવા માટે પ્રોત્સાહન આપવાની યોજના બનાવી…
Read More » -
135D નોટીસમાં સુધારો, 30 દિવસની જગ્યા 7 દિવસનો કર્યો સમયગાળો, કેટલીક શરતોમાં જ 7 દિવસ, નહિતર, 1 દિવસમાં જ પાકી એન્ટ્રી.
ગુજરાત સરકારે જમીન આવક પ્રણાલીમાં મહત્વપૂર્ણ સુધારો કરતા Gujarat Land Revenue Act, 1879 ની કલમ 135-ડીમાં ફેરફાર કર્યા છે. જેનો…
Read More » -
ગ્રીન અમોનિયા કરારોથી ભારત $2.5 બિલિયન બચાવશે, જેમાં ગુજરાતની SCC Infra. કંપનીએ કર્યા કરારો
ભારત ગ્રીન એનર્જી ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યું છે. દેશ આગામી દાયકામાં લગભગ $2.5 બિલિયન જેટલી વિદેશી ચલણ…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે, 6000 કરોડના વિકાસના કામોનું કરશે ખાતમુર્હૂત-લોકાર્પણ
આવતીકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોતાના પ્રવાસની શરુઆતમાં જ ગાંધીનગરના કોબા ગામમાં મહાવીર સ્વામી જૈન આરાધના કેન્દ્રમાં નવનિર્મિત સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું…
Read More » -
ગુજરાત સરકારે વારસાગત અને ખેતીની જમીનની વહેંચણી માટે સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત આપી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં લિનિયલ અને કોલેટરલ વારસદારો વચ્ચેની આંતરિક જમીન વ્યવહારો માટે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત આપવાનો નિર્ણય…
Read More » -
સ્માર્ટ, ઝડપી હાઈવે મુસાફરી તરફ મહત્વનું પગલું, ગુજરાતમાં 24 વધુ ટોલ-પ્લાઝા બનશે બેરિયર-ફ્રી
કેન્દ્ર સરકારના રોડ પરિવહન અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય અંતર્ગત દેશભરના રાજ્યોમાં મુસાફરી દરમિયાન ટોલ પ્લાઝા પર વાહનચાલકો પડતી મુશ્કેલીને દૂર કરવાના…
Read More »