NEWS

સિદ્ધપુર: સરસ્વતી નદી પર નિર્માંણ પામતા બ્રીજનું જાતનિરીક્ષણ કરતા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ.

Saraswati River, Sidhpur, Gujarat

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના પ્રવાસે હતા. તે દરમિયાન તેઓએ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી પ્રસાર થતી સરસ્વતી નદી પર નિર્માંણ પામી રહેલા બ્રીજનું જાત નીરિક્ષણ કર્યું હતું અને આ નિર્માંણકાર્યની રજેરજનું માહિતી લીધી હતી. લોકોને આ બ્રીજનો લાભ મળે તે માટે ટૂંક સમયમાં ખુલ્લો મૂકવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close