NEWS
-
સાવધાન ! હવે પાંચ કે તેથી વધારે ટ્રાફિક ભંગના ચલણ મેળવનાર વાહનચાલકોનું લાઈસન્સ અસ્થાયી રદ્ થઈ શકે
રાજ્ય સરકારે ટ્રાફિક નિયમોના ભંગ સામે કડક અમલવારી કરવાની જાહેરાત કરી છે. જેમાં નવા નિયમો મુજબ, એક વર્ષ દરમિયાન પાંચ…
Read More » -
ઉદ્યોગ એકમોને સિટીથી બહાર સ્થળાંતરિત કરનારાઓને, સરકારનો 2.5 FSI આપવાનો પ્લાન
ગુજરાત સરકાર શહેરની હદમાં આવેલી ઉદ્યોગ એકમોને શહેરની બહાર સ્થળાંતર કરવા માટે ઓછામાં ઓછો બમણો FSI (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ) આપવાના…
Read More » -
1 જુલાઈથી મકાનોની કિંમતમાં 5%નો વધારો થશે, 70 લાખના મકાનમાં 3.5 લાખનો વધારો થશે.
પહેલી જુલાઈથી પ્રોપર્ટીની કિંમતોમાં 5 ટકાનો વધારો થશે તેવું ક્રેડાઈ અમદાવાદના ચેરમેન રાજેશ વાસવાનીએ જણાવ્યું હતું. ગઈકાલે અમદાવાદ સ્થિત ગાહેડ-ક્રેડાઈ…
Read More » -
અમદાવાદમાં પ્રથમ પેલિકન સિગ્નલનો પ્રારંભ, સી.જી. રોડ પર રાહદારીઓની સુરક્ષાને મળશે પ્રાથમિકતા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના સૌથી વ્યસ્ત માર્ગોમાંના એક એવા સી.જી. રોડ પર મ્યુનિસિપલ માર્કેટ નજીક પ્રાયોગિક ધોરણે (ટ્રાયલ…
Read More » -
ઈસ્કોન જંક્શનથી કે.ડી. હોસ્પિટલ સુધીના વ્યસ્ત માર્ગને ‘ઝીરો ટોલરન્સ રોડ’ તરીકે જાહેર
શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંયુક્ત રીતે એક મહત્વપૂર્ણ…
Read More » -
ગુજરાત અને IN-SPACe દ્વારા જીઆઈડીસી ખોરાજ ખાતે કોમન ટેક્નિકલ સુવિધાઓ સાથે સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક નિર્માણ પામેશ.
ગુજરાત સરકાર દ્વારા જીઆઈડીસી ખોરાજ ખાતે વિકસાવવામાં આવી રહેલા સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્કના ભાગરૂપે અવકાશ ટેકનોલોજી ક્ષેત્ર માટે કોમન ટેક્નિકલ ફેસિલિટીઝ…
Read More » -
ઝોજિલા ટનલનો ઐતિહાસિક બ્રેકથ્રૂ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ વચ્ચે વર્ષભર કનેક્ટિવિટીનો માર્ગ મોકળો
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ કારગિલ જિલ્લાના મીનામાર્ગ ખાતે ઝોજિલા ટનલ પ્રોજેક્ટના મુખ્ય ટનલ બ્રેકથ્રૂનું નિરીક્ષણ કર્યું…
Read More » -
મકરબા રેલવે ઓવર બ્રિજનું મ્યુનિ.કમિશનરે કર્યું નિરીક્ષણ, 31 જુલાઈ સુધીમાં કામ પૂર્ણ કરવા સૂચના
અમદાવાદ શહેરમાં અને એસ.પી. રીંગ પર માળખાકીય વિકાસ અંતર્ગત ફ્લાયઓવર બ્રિજ, અંડરપાસ બ્રિજ, રેલ્વે ઓવર બ્રિજ, એલિવેટેડ કોરિડોર બ્રિજનું નિર્માણકાર્ય…
Read More » -
રિયલ એસ્ટેટ માર્કેટમાં મંદીનાં વાદળો, સરકારના મૌનને કારણે બિલ્ડર લોબીમાં રોષની લાગણી
રિયલ એસ્ટેટ માર્કેટ છેલ્લા એક વર્ષથી ધીમી ગતિથી ચાલી રહ્યું હતું. અને તેમાંય, પશ્વિમ એશિયા અને ખાડી દેશના યુદ્ધના પગલે,…
Read More » -
આગ લાગે ત્યારે તો ફસાયેલા લોકોને કેવી રીતે તાત્કાલિક બચાવવા તેની ટેક્નોલોજી સરકારે લાવવી જરુરી
તાજેતરમાં દિલ્હીમાં બનેલી હોટેલ અગ્નિકાંડની દુર્ઘટના બાદ અમદાવાદમાં ફાયર સેફ્ટી નિયમોના અમલને વધુ કડક બનાવવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન…
Read More »