NEWS
-
ઈસ્કોન જંક્શનથી કે.ડી. હોસ્પિટલ સુધીના વ્યસ્ત માર્ગને ‘ઝીરો ટોલરન્સ રોડ’ તરીકે જાહેર
શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંયુક્ત રીતે એક મહત્વપૂર્ણ…
Read More » -
ગુજરાત અને IN-SPACe દ્વારા જીઆઈડીસી ખોરાજ ખાતે કોમન ટેક્નિકલ સુવિધાઓ સાથે સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક નિર્માણ પામેશ.
ગુજરાત સરકાર દ્વારા જીઆઈડીસી ખોરાજ ખાતે વિકસાવવામાં આવી રહેલા સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્કના ભાગરૂપે અવકાશ ટેકનોલોજી ક્ષેત્ર માટે કોમન ટેક્નિકલ ફેસિલિટીઝ…
Read More » -
ઝોજિલા ટનલનો ઐતિહાસિક બ્રેકથ્રૂ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ વચ્ચે વર્ષભર કનેક્ટિવિટીનો માર્ગ મોકળો
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ કારગિલ જિલ્લાના મીનામાર્ગ ખાતે ઝોજિલા ટનલ પ્રોજેક્ટના મુખ્ય ટનલ બ્રેકથ્રૂનું નિરીક્ષણ કર્યું…
Read More » -
મકરબા રેલવે ઓવર બ્રિજનું મ્યુનિ.કમિશનરે કર્યું નિરીક્ષણ, 31 જુલાઈ સુધીમાં કામ પૂર્ણ કરવા સૂચના
અમદાવાદ શહેરમાં અને એસ.પી. રીંગ પર માળખાકીય વિકાસ અંતર્ગત ફ્લાયઓવર બ્રિજ, અંડરપાસ બ્રિજ, રેલ્વે ઓવર બ્રિજ, એલિવેટેડ કોરિડોર બ્રિજનું નિર્માણકાર્ય…
Read More » -
રિયલ એસ્ટેટ માર્કેટમાં મંદીનાં વાદળો, સરકારના મૌનને કારણે બિલ્ડર લોબીમાં રોષની લાગણી
રિયલ એસ્ટેટ માર્કેટ છેલ્લા એક વર્ષથી ધીમી ગતિથી ચાલી રહ્યું હતું. અને તેમાંય, પશ્વિમ એશિયા અને ખાડી દેશના યુદ્ધના પગલે,…
Read More » -
આગ લાગે ત્યારે તો ફસાયેલા લોકોને કેવી રીતે તાત્કાલિક બચાવવા તેની ટેક્નોલોજી સરકારે લાવવી જરુરી
તાજેતરમાં દિલ્હીમાં બનેલી હોટેલ અગ્નિકાંડની દુર્ઘટના બાદ અમદાવાદમાં ફાયર સેફ્ટી નિયમોના અમલને વધુ કડક બનાવવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન…
Read More » -
આજે વડાપ્રધાન મોદી ગુજરાત મુલાકાતે, 18,800 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-શિલાન્યાસ
આજે વિશ્વ પર્યાવરણના દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. PMO દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, બપોરે આશરે 2:30…
Read More » -
મિલકત ખરીદ-વેચાણના દસ્તાવેજો ફેસલેસ થશે, રાજ્યનું મહેસૂલ વિભાગ કરી રહ્યું છે તૈયારીઓ
ગુજરાતમાં મિલકત ખરીદ-વેચાણના દસ્તાવેજો ફેસલેસ કરવામાં આવશે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે જમીન અને મિલકતોના દસ્તાવજોની નોંધણી પ્રક્રિયાને સંપૂર્ણપણે ફેસલેસ બનાવવાની…
Read More » -
પશ્ચિમ એશિયા સંકટને કારણે સરકારી પ્રોજેક્ટોની સમયમર્યાદા વધારાઈ છે કે નહીં, વિચારણા હેઠળ-ગુજરેરા
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (GujRERA)એ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટની અસરને ધ્યાનમાં રાખીને રાજ્યના માર્ગ અને મકાન (R&B) વિભાગને…
Read More » -
અમિત શાહે ઉમિયાધામ સોલામાં હોસ્ટેલનું કર્યું ઉદ્દઘાટન, 75વર્ષમાં પાટીદાર સમાજે રાજ્યના વિકાસમાં આપ્યો છે મોટો ફાળો.
કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા “માં ઉમિયાધામ” કેમ્પસ સોલા અમદાવાદ ખાતે 1600 વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓની માટે નિર્મિત…
Read More »