NEWS
-
ગુજરાત સરકારે નવા એપાર્ટમેન્ટ બ્લોક્સમાં પીજી (Paying Guest) સુવિધાઓ પર મુકાશે પ્રતિબંધ
અમદાવાદ | Built India Digital ગુજરાત સરકાર કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (CGDCR)માં સુધારા કરીને નવા એપાર્ટમેન્ટ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં…
Read More » -
અમદાવાદના હેરિટેજ ઝોનમાં મોટા પ્રોજેક્ટ્સ પર સરકારનો પ્રતિબંધ
અમદાવાદ | Built India Digital અમદાવાદના યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ વોલ્ડ સિટીના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે ગુજરાત સરકારે કોમ્પ્રિહેન્સિવ…
Read More » -
અમદાવાદની ડાયાફ્રોમ વોલ દુર્ઘટના: હાઈરાઈઝ નિર્માણમાં સલામતીના ધોરણોનું કડક પાલન હવે સમયની માંગ
શહેરના સિંધુ ભવન રોડ પર તાજેતરમાં બનેલી ડાયાફ્રોમ વોલ ધરાશાયી થવાની ઘટનાએ, રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં સલામતીના ધોરણોને લઈને…
Read More » -
કલેક્ટર જ જિલ્લાનો રાજા: કલેક્ટરને સોપાઈ ગોળ ગોળ ફેરવતા વર્ગ-3 કર્મીઓની બદલીની સત્તા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ ઝડપી, સુદ્રઢ અને લોકાભિમુખ બનાવવા માટે એક અત્યંત મહત્વનો…
Read More » -
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવા, કલેક્ટરો અને ડી.ડી.ઓ.ની સત્તામર્યાદામાં કરાયો વધારો
મુખ્યમંત્રીએ સરકારી જમીનની ફાળવણી, જાહેર સાહસો અને વિવિધ હેતુઓ માટે જમીન ગ્રાન્ટ કરવા અંગે જિલ્લા કલેક્ટર તેમજ ગામતળના પ્લોટ માટે…
Read More » -
GIFT CITYમાં યુવા ફિનટેક ઈનોવેટર્સ માટે ‘યંગ બિલ્ડર્સ પ્રોગ્રામ’ની જાહેરાત, અરજી કરવાની છેલ્લી તા.16 ઓગસ્ટ
GIFT સિટીએ GIFT International FinTech Innovation Hub (GIFT IFIH) હેઠળ International Financial Services Centres Authority (IFSCA)ના વ્યૂહાત્મક સહયોગથી ‘યંગ બિલ્ડર્સ…
Read More » -
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે, અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનના નિર્માણની કરી સમીક્ષા
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર હેઠળ નિર્માણાધીન અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈ પ્રોજેક્ટની પ્રગતિની…
Read More » -
4 જુલાઈએ,વડાપ્રધાન મોદી ગુજરાત મુલાકાતે આવે તેવી સંભાવના, સાણંદ ખાતે આપશે હાજરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 જુલાઈના રોજ માદરે વતન ગુજરાતની મુલાકાતે આવે તેવી પ્રબળ સંભાવના છે. તે દરમિયાન, તેઓ સાણંદ ખાતે,…
Read More » -
સમગ્ર પજાપતિ સમાજનું ગૌરવ, ખેરાલુના ડૉ. બી.એસ. પ્રજાપતિને IAS કેડરમાં પ્રમોશન થવા બદલ અભિનંદન
સમગ્ર પ્રજાપતિ સમાજ માટે ગૌરવની વાત છે. શ્રી દોતોર 36 પ્રજાપતિ સમાજ, ખેરાલુંના GAS અધિકારી ડૉ. બી. એસ. પ્રજાપતિ, એટલે…
Read More » -
કેન્દ્ર સરકારે ગુજરાતના 17 GAS અધિકારીઓને IAS કેડરમાં બઢતી આપી.
કેન્દ્ર સરકારના જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ, ગુજરાત રાજ્યના 17 ગુજરાતના ગુજરાત વહીવટી સેવા (GAS)…
Read More »