Government
-
MORTH Ministry 2025 સુધીમાં 9000 બ્લેક સ્પોર્ટ દૂર કરશે, નબળા રોડ મેઈનટેઈન્સ, રોડ પરના ખાડાની જવાબદારી રહેશે રોડ ઓથોરીટીની
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના સચિવ અનુરાગ જૈને જણાવ્યું છે કે, મે-2025 સુધીમાં દેશભરમાંથી 9000 એક્સિડેન્ટ ઝોન(બ્લેક સ્પોર્ટ) દૂર…
Read More » -
ભગવાન શ્રીરામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે, જાણો મંદિર નિર્માણની વિશિષ્ટતાઓ.
કરોડો હિન્દુઓના આસ્થાના કેન્દ્ર અને ભગવાન શ્રીરામ તીર્થધામ રામનગરી અયોધ્યામાં નિર્માણ પામેલા શ્રીરામ જન્મભૂમિ મંદિરના નિર્માણની વિશિષ્ટતાઓ પર કરીએ એક…
Read More » -
જૂઓ બેદરકારીનો વિડીયો, વડોદરાના હરણી તળાવની ગોઝારી ઘટના બાદ, પણ લોકો અને બોટના સંચાલકો સુધરતા નથી.
તમે જોઈ રહ્યો છો, તે વિડીયો બેટ દ્વારકાનો છે, બોટમાં બેસીને બેટ દ્વારકામાં ભગવાન દ્રારકાધીશનાં દર્શને જતા પ્રવાસીઓનો છે. અહીં…
Read More » -
સાવધાન ! 31 જાન્યુઆરી પહેલાં FASTag KYC કરાવો અપડેટ,નહિંતર FASTag થશે બ્લેકલિસ્ટ અથવા રદ્દ:NHAI
કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય અંતર્ગતની નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ ભારતના તમામ ફાસ્ટેગ અનિવાર્ય વાહનચાલકોને અપીલ કરી છે કે,…
Read More » -
2030 સુધીમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુમાં 50% ઘટાડો કરવા ગડકરી કટિબદ્ધ
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છે કે, માર્ગ સલામતી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને 2030…
Read More » -
દેવભૂમિ દ્વારકામાં નિર્માણ પામેલો ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજનું, વડાપ્રધાન મોદીના હસ્તે થશે ઉદ્દઘાટન
દેવભૂમિ દ્વારકામાં એન્જીનીયરીંગ માર્વેલ અને ઓખાથી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ નિર્માણ પામી ચૂક્યો છે. જેનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…
Read More » -
ગાંધીનગર: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં થયેલી રોકાણ જાહેરાતો પર એક નજર
10 જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃતકાળનું પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 નું ઉદ્દઘાટન કર્યુ…
Read More » -
વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં આજે 3 વાગે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું કરશે ઉદ્દઘાટન
વાયબ્રન્ટ ગુજરાતના પૂર્વ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર પહોચશે. જ્યાં તેઓ વિશ્વભરમાંથી આવેલા ગ્લોબલ લીડર્સ અને વિવિધ…
Read More » -
ભગવાન શ્રીરામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, પૂર્વ જાણો મંદિર નિર્માણની વિશિષ્ટતાઓ.
હિન્દુ નાગર છૈલી પરંપરા મુજબ 2.7 એકર જમીનમાં નિર્માણ પામ્યું છે શ્રીરામ મંદિર મંદિરની લંબાઈ પૂર્વથી પશ્વિમ સુધી 380 ફૂટ…
Read More » -
હાલના હાઉસિંગ કમિશનર એસ.બી. વસાવાને R & B Dept. માં પરત લાવવાની સંભાવના
ગુજરાત હાઉસિંગ બોર્ડના હાઉસિંગ કમિશનર એસ.બી. વસાવાને ફરી ગુજરાત સરકારના મહત્વના રોડ એન્ડ બિલ્ડિંગ ડીપાર્ટમેન્ટમાં પાછા ફરે તેવી સંભાવના સેવાઈ…
Read More »