Government
-
વડાપ્રધાન મોદી 12 માર્ચે ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ,ધોલેરાની મુલાકાત લે તેવી સંભાવના.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચના રોજ, અમદાવાદ શહેર સ્થિત આવેલા વૈશ્વિક ઓળખ સમા સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ…
Read More » -
આજે વડાપ્રધાન મોદી ગુજરાત મુલાકાતે, 12 વાગે અમદાવાદ,1 વાગે વાળીનાથ મહાદેવ મંદિરની કરશે પ્રાણપ્રતિષ્ઠા
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે ત્યારબાદ, વારણસીની મુલાકાત લેશે. ત્યારે જાણીએ મોદી આજે ગુજરાતમાં કયા કયા…
Read More » -
દુબઈ-અબુ ધાબીમાં BAPS એ નિર્માંણ કર્યુ હિન્દુ મંદિર, વિશ્વમાં બન્યું એકતા અને સંવાદિતાનું પ્રતિક
14 ફેબ્રઆરી-2024નો દિવસ, ભારત અને United Arab Emirates(UAE) બંને દેશ માટે એક સુવર્ણ અને એકતાનો દિવસ તરીકે ઈતિહાસમાં અંકિત થઈ…
Read More » -
અમદાવાદમાં બનશે બે નવા ફ્લાય ઓવરબ્રિજ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરી
અમદાવાદના પંચવટી અને પાંજરાપોળ વિસ્તારમાં ફ્લાય ઓવર બ્રિજ માટે 185 કરોડ રુપિયા ફાળવણી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે.…
Read More » -
અદાણી ગ્રુપે કચ્છના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ શરુ કર્યો, 551 MW વીજળી કરશે ઉત્પાદિત
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની પહેલી કેપેસિટીનું ઓપરેશન્સ શરૂ કર્યું છે. ગુજરાતના કચ્છના ખાવડામાં બનેલા…
Read More » -
Paytm હવે ફાસ્ટેગ ઈશ્યૂ કરી શકાશે નહીં : NHAIને ઓથોરાઇઝ્ડ બેંકોની યાદીમાંથી હટાવી, 2 કરોડ યૂઝર્સને અસર થશે અસર
હવે Paytm ફાસ્ટેગ યુઝર્સે નવું ફાસ્ટેગ લેવું પડશે. કારણ કે તેને જારી કરનાર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ની…
Read More » -
આજે દુબઈમાં વડાપ્રધાન મોદી ભગવાન સ્વામી નારાયણ મંદિરનું કરશે ઉદ્દઘાટન,18 તારીખે મંદિર દર્શન માટે મૂકાશે ખુલ્લૂં
દુબઈના આબુ મુરૈખાહ ખાતે 27 એકર જમીન પર પથરાયેલું ભગવાન સ્વામી નારાયણનું દિવ્ય અને ભવ્ય હિન્દુ મંદિરનું ઉદ્ધઘાટન આજે બીએપીએસ…
Read More » -
14 ફેબ્રુ.એ દુબઈમાં થશે સ્વામી નારાયણ મંદિરનું ઉદ્દઘાટન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે ઉદ્દઘાટન
વિશ્વભરમાં હિન્દુ મંદિરોનું નિર્માણ કરીને હિન્દુ સંસ્કૃતિનો વારસો ટકાવી રાખવાના હેતુસર BAPS સંસ્થાએ ગુજરાત સહિત દેશભરમાં હજારો મંદિરો નિર્માણ કર્યા…
Read More » -
ડ્રાફ્ટ ટીપી સ્કીમ માટે 65 કરોડ, AMCના 2024-25ના વાર્ષિક બજેટને 12,262 કરોડની જોગવાઈ સાથે મંજૂરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 2024-25 માટે કુલ 12,262.83 કરોડની જોગવાઈ સાથે વાર્ષિક બજેટને મંજૂરી આપી છે. જેમાં જાહેરાત કરવામાં આવી છે…
Read More » -
અમદાવાદમાં પ્રદૂષણ અને ટ્રાફિક જામમાં ઘટાડો કરવા, એસ.પી. રીંગ રોડ પર નિર્માણ પામશે 10 લોજેસ્ટિક્સ્ પાર્કસ્
અમદાવાદ શહેરમાં પ્રદૂષણ અને ટ્રાફિકની ભીડ ઘટાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદને ફરતે આવેલા એસપી રીંગ પર 10 લોજેસ્ટિક્સ પાર્કસ્…
Read More »