Government
-
14 ફેબ્રુઆરીએ દુબઈમાં થશે સ્વામી નારાયણ મંદિરનું ઉદ્દઘાટન,18 ફેબ્રુ.ના રોજ જનરલ પબ્લિક માટે ખૂલ્લું મુકાશે
વિશ્વભરમાં હિન્દુ મંદિરોનું નિર્માણ કરીને હિન્દુ સંસ્કૃતિનો વારસો ટકાવી રાખવાના હેતુસર BAPS સંસ્થાએ ગુજરાત સહિત દેશભરમાં હજારો મંદિરો નિર્માણ કર્યા છે. એક…
Read More » -
વડાપ્રધાન મોદી 14 ફેબ્રુઆરી કરશે, દુબઈ સ્વામી નારાયણ મંદિરનું ઉદ્દઘાટન, મોટીસંખ્યા હાજર રહેશે હરિભક્તો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14ફેબ્રુઆરી-2024માં અબુ ધાબીમાં મધ્ય પૂર્વના પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરનું ઉદ્ઘાટન કરશે. સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર, જે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક પરમ પૂજ્ય સહજાનંદ સ્વામીની અસીમ કૃપા અને પૂજય પ્રમુખ સ્વામીની અથાક મહેનત સાથે પૂજ્ય મહંત સ્વામીના…
Read More » -
રાજધાની દિલ્હી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેબિનેટની બેઠક પૂર્ણ કર્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા રાજધાની નવી દિલ્હી ખાતે વડાપ્રધાનના નિવાસસ્થાને પહોચ્યા હતા.…
Read More » -
દસ્તાવેજની નોંધણી માટે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં, સાક્ષીઓને લાવવાની પ્રથા હવે બંધ થશે
દસ્તાવેજની નોંધણી માટે મહેસૂલ વિભાગની સબ-સ્જીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની પ્રક્રિયામાં બે સાક્ષીઓને હાજર રાખવામાં આવે છે, તેની હવે આગામી સમયમાં જરુર પડશે…
Read More » -
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે SDBનું ઉદ્દઘાટન, જાણો પીએસપી પ્રોજેક્ટ લિમિડેટના અદ્દભૂત નિર્માણકાર્યની એક ઝલક.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરશે. તેની સાથે સુરતની સૂરત વિશ્વભરના ડાયમંડ માર્કેટમાં શાઈનિંગ મારશે. ત્યારે જાણો…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે SDBનું કરશે ઉદ્દઘાટન,હીરા ઉદ્યોગને મળશે ગ્લોબલી બુસ્ટ અપ
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરશે. અને વિશ્વભરમાં હીરાનો વેપાર માટે કેન્દ્ર સમા સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસિસ,…
Read More » -
મહાત્મા મંદિર ખાતે, AMC,GMC અને આઈકોનિક બિલ્ડિંગ નિર્માણકર્તાઓ વચ્ચે થયા MoU
જાન્યુઆરી-2024માં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પ્રિ-ઈવેન્ટ રૂપે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત ‘Liveable Cities of Tommrrow’સમિટમાં શહેરી વિકાસ સાથે…
Read More » -
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધોલેરા સરની લીધી મુલાકાત, એક્ટિવેશન ઝોનના નિર્માણનું કર્યુ નિરીક્ષણ
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે ધોલેરા સરની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ધોલેરા સરના અધિકારીઓ ચીફ સેક્રેટરી રાજકુમાર, ધોલેરા સરના ચેરમેન…
Read More » -
વાયબ્રન્ટ ગુજરાત-2024 માટે અત્યાર સુધીમાં 1.35 લાખ કરોડના સંભવિત રોકાણ માટે 100 MOU સાઈન થયા
ગુજરાત સરકારે જણાવ્યું છે કે, વાયબ્રન્ટ ગુજરાત-2024 અંતર્ગત 1 લાખ કરોડના સંભવિત રોકાણ માટે 23 એમઓયુ સાઈન થયા છે. જે 70…
Read More » -
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, અંબાજી અને તેની આસપાસના વિસ્તારના વિકાસ માટે 97.32 કરોડ ફાળવ્યા.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શક્તિપીઠ અંબાજી મંદિર અને તેની આસપાસ વિસ્તારમાં વિકાસના કામો માટે 97.32 કરોડ રુપિયા મંજૂર કર્યા છે. મળતી…
Read More »