Government
-
આજે પકવાન ફ્લાયઓવર બ્રીજ/સાણંદ જંક્શન ફ્લાયઓવર બ્રીજનું લોકાર્પણ, અમદાવાદીઓ ટ્રાફિક સમસ્યામાંથી થયા મુક્ત
અમદાવાદ શહેરને સતત પ્રવૃત રાખનાર અને ટ્રાફિકથી ધમધમતા એવા એસ. જી. હાઈવે પર આવેલા પકવાન ચોકડી પર પકવાન ફ્લાયઓવર બ્રીજ…
Read More » -
આજે દેશના ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં પ્રથમવાર અંડરપાસથી કનેક્ટ થયેલો ફ્લાયઓવર બ્રિજનું વિડિઓ કોન્ફ્રન્સ દ્વારા ઈ-લોકાર્પણ કર્યુ.
આજે દેશના ગૃહ મંત્રી અમિત શાહ એસ.જી. હાઈ પર નિર્માણ પામેલા સિંઘું ભવન ચારરસ્તા પરનો પાકવાન બ્રીજ અને સાણંદ જંક્શન…
Read More » -
વડાપ્રધાન મોદીની મુલાકાતથી ઝાયડસ ગ્રુપ થયું પ્રોત્સાહિત, સૌ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવશો અને માસ્ક પહેરો : પંકજ પટેલ
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝાયડસ કેડિલાના ચાંગોદરમાં બાયોપ્લાન્ટ પાર્કની મુલાકાત લીધી હતી અને તેમને ઝાયડસ દ્વારા વિકસાવાઈ રહેલી કોરોના વેક્સિન…
Read More » -
ઝાયડસ બાયોટેકમાં 1 કલાક સુધી PM મોદીએ કર્યું રોકાણ, ટ્રાયલ વેક્સિનના નિરીક્ષણ-સહિત કોર ટીમ સાથે સમીક્ષા કરી.
કોરોના મહામારીએ, દુનિયામાં ત્રાહિમામ્ મચાવી દીધો છે. જેના પર વિજય મેળવવા વિશ્વભરમાં તેની વેક્સિન શોધવા વિશ્વના વૈજ્ઞાનિકો ગતિશીલ છે. ત્યારે…
Read More » -
PM અમદાવાદ એરપોર્ટથી વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે ચાંગોદર હેલીપેડ પહોંચ્યા, સુરક્ષાના પગલે હાઈવે પર વાહનવ્યવહાર બંધ કરાવ્યો
એક તરફ અમદાવાદમાં ભારત બાયોટેકની કવોકોસીન રસીની ટ્રાયલ શરૂ થઇ ચૂકી છે ત્યારે બીજી તરફ ઝાયડસ ફાર્માની કોરોનાની રસી ઝાયકોવિડ…
Read More » -
ભારતની કુલ રીન્યૂઅબલ એનર્જીમાં ગુજરાતનો 13 ટકાનો હિસ્સો- મુખ્યમંત્રી વિજય રુપાણી
ભારત સરકાર હાલ રીન્યૂઅબલ એનર્જી સેક્ટર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રીન્યૂઅબલ એનર્જી ક્ષેત્રે, ગ્લોબલ…
Read More » -
રીન્યૂઅબલ એનર્જી સેક્ટરમાં અપાર તકો, 20 અબજ ડોલરનું સંભવિત ક્ષેત્ર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
રાજધાની નવી દિલ્હી ખાતે આયોજિત ત્રીજા ગ્લોબલ રીન્યૂઅબલ એનર્જી ઈવેસ્ટેમેન્ટ મિટીંગ એન્ડ એક્સ્પો-2020ના ઉદ્દઘાટન દરમિયાનમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગ્લોબલ ઈવેસ્ટર્સ,…
Read More » -
10 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે લોકશાહીના નવા મંદિરનું નિર્માંણકાર્યનું ખાતમૂર્હૂત થવાની સંભાવના
પ્રેસ ટ્ર્સ્ટ ઓફ ઈન્ડિયાના જણાવ્યાનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બરના રોજ નવા પાર્લામેન્ટ બિલ્ડિંગના નિર્માંણ માટે ખાતમૂર્હૂત કરશે તેવી સંભાવના…
Read More » -
ગુજરાત સરકારે, નિવૃત ગુજરાત હાઈકોર્ટના જજ આર.ડી.કોઠારીની રેરા અપિલેટ ટ્રિબ્યૂનલ ચેરમેન તરીકે નિમણૂંક કરી
ગુજરાત સરકારે, 11 નવેમ્બર-2020ના રોજ ગુજરાત હાઈકોર્ટના નિવૃત જજ આર.ડી. કોઠારીની રેરા એપિલેટ ટ્રિબ્યૂનલના ચેરમેન તરીકે નિમણૂંક કરી છે. છેલ્લા…
Read More » -
ગુજરાતમાં પોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં જિંદાલ ગ્રુપ કરશે મૂડીરોકાણ
ગુજરાતમાં માળખાકીય વિકાસ અને દરિયાઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં મૂડીરોકાણ કરવા માટે દેશ- વિદેશની કંપનીઓ રસ દાખવે છે. 23 નવેમ્બર-2020ના રોજ દેશના…
Read More »