Government
-
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, નવા સંસદભવનના બિલ્ડિંગનું ભુમિપૂજન કર્યું
861 કરોડના ખર્ચે ત્રિકોણ આકારમાં નિર્માંણ પામનાર નવા સંસદભવન બિલ્ડિંગનું ભુમિપૂજન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું. નવા પાર્લામેન્ટ બિલ્ડિંગનું…
Read More » -
અર્બન પ્લાનિંગ અને આત્મનિર્ભર ભારતનું એકીકરણ કરવાની અનિવાર્યતા- એન.કે. પટેલ, ITPI ના નવા પ્રેસિડેન્ટ
ભારત દેશની ટાઉન પ્લાનર્સની અગ્રણી રાષ્ટ્રીય સંસ્થા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઓફ ઈન્ડિયા(ITPI)ના નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ એન.કે. પટેલે જણાવ્યું છેકે,…
Read More » -
અમદાવાદમાં મુખ્યમંત્રી રુપાણીએ, વિડીયો કોન્ફરન્સથી વિકાસ કાર્યોનું કર્યું ઈ-લોકાર્પણ
આજે મુખ્યમંત્રી વિજય રુપાણીએ, વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રી રુપાણીએ…
Read More » -
કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી,ઉત્તરપૂર્વીય નાગાલેન્ડમાં કરશે 15 નેશનલ હાઈવે પ્રોજેક્ટોનો શિલાન્યાસ અને ખાતમૂર્હૂત
દેશના ઉત્તરપૂર્વીય રાજ્યોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપેમેન્ટ જોરશોર ચાલી રહ્યો છે. કેન્દ્રીય રોડ-ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રી નિતીન ગડકરી, ઉત્તરપૂર્વીય રાજ્ય નાગાલેન્ડમાં કુલ…
Read More » -
કોરોના વેક્સીન થોડાક અઠવાડિયામાં આવશે, રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં આવશે તેજીનો તોકાર
કોરોના સ્થિતિ અંગેની આજે મળેલી સર્વદળીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, જાહેરાત કરી હતી કે, હવે થોડાક અઠવાડિયામાં કોરોના વેક્સીન આવી…
Read More » -
રાજ્ય સરકારે ટીપી સ્કીમોની મંજૂરી આપવામાં સદી ફટકારી છે- મુખ્યમંત્રી, વિજય રુપાણી
ગુરુવારે ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમના આરંભ દરમિયાન, મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દર વર્ષે 100 ટીપી સ્કીમોને મંજૂરી…
Read More » -
વડાપ્રધાન મોદી 15 ડિસેમ્બરના રોજ ગુજરાત મુલાકાતે, કચ્છમાં બે પ્રોજેક્ટનું કરશે ખાતમૂર્હૂત
મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુરુવારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરના રોજ ગુજરાતના કચ્છ મુલાકાતે આવી રહ્યાં છે. જે…
Read More » -
મોદીનો વધુ એક ડ્રીમ પ્રોજેક્ટ હાઇ સ્પીડ પર…3500 કરોડના અમદાવાદ–ધોલેરા એક્સપ્રેસ હાઇવેનું કામ ટૂંકમાં જ શરૂ થશે, 24 મહિનામાં પૂર્ણ કરાશે
અમદાવાદ–ધોલેરા એકસપ્રેસ હાઇવેનું કામ બે વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન વિચારવામાં આવ્યું છે. આ પ્રોજેકટનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.…
Read More » -
વડાપ્રધાન મોદીએ કાશી-વિશ્વનાથ પ્રોજેક્ટનું કર્યું અવલોકન, ડૉ. બિમલ પટેલ અને પી.એસ.પટેલ રહ્યા ઉપસ્થિત.
કુલ 50,261 વર્ગમીટર ક્ષેત્રફળમાં આકાર પામી રહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ કાશી-વિશ્વનાથનું નિર્માંણકાર્ય પુરજોસમાં ચાલી રહ્યું છે. અહીં મહત્વનું…
Read More » -
નવા પાર્લામેન્ટના નિર્માંણ અંગેની દેખરેખ માટે, ભારત સરકારે 5 સભ્યોની કમિટીની રચના કરી.
નવા સંસદભવનના નિર્માંણ અને તેના પરિસરમાં આવેલા હેરિટેજની દેખરેખ રાખવા માટે ભારત સરકારે પાંચ સભ્યોવાળી એક કમિટીની રચના કરી છે.…
Read More »