Government
-
શું છે મેરીટાઈમ ક્લસ્ટર ? શું છે આ ક્લસ્ટરની ભારતમાં અનિવાર્યતા ?
પાટનગર ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સીટી ખાતે, મેરીટાઈમ ક્લસ્ટર સેન્ટર નિર્માંણ પામવા જઈ રહ્યું છે. જેનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ઘોઘા-હજીરા…
Read More » -
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે, ગાંધીનગર ખાતે ડ્રેનેજની સફાઈ માટેનો બેન્ટીકુટ રોબોટનું કર્યું લોકાર્પણ
આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે, ગાંધીનગર ખાતે ગાંધીનગર શહેરના ડ્રેનેજની સફાઇ માટે સાબરમતી ગેસ કંપની દ્વારા આપવામાં આવેલા બેન્ડીકુટ…
Read More » -
વડાપ્રધાન મોદીએ, હજીરા-ઘોઘા રો-પ્રેક્સ ફેરી સર્વિસનું વિડીયો કોન્ફરન્સથી કર્યું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોક કલ્યાણ માટેના હજીરા-ઘોઘા રો-પ્રેક્સ ફેરી સર્વિસ પ્રોજેક્ટનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકોર્પણ કરીને, ગુજરાતીઓને દિવાળી ભેટ અર્પિત…
Read More » -
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સથી કરશે, હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરીનું લોકાર્પણ
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11:00 કલાકે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હજીરા ખાતે રો–પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન અને હજીરા–ઘોઘા રો રો ફેરી…
Read More » -
આજથી, અદાણી ગ્રુપ કરશે, સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન- AAI
એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ, અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટના સંચાલનની જવાબદારી ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અદાણી ગ્રુપને સોપી છે. 1937માં સ્થાપયેલા સરદાર વલ્લભભાઈ…
Read More » -
હજીરા-ઘોઘા રો-પ્રેક્સ ફેરી સર્વિસની એક ઝલક, આવતીકાલે વડાપ્રધાન વિડીયો કોન્ફરન્સથી કરશે લોકાર્પણ.
આવતીકાલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા હજીરા-ઘોઘા રો પ્રેક્સ ફેરી સર્વિસનું લોકાર્પણ કરશે. જેની સાથે જ ગુજરાતમાં વોટરવેસ્ ટ્રાન્સપોર્ટેશનના…
Read More » -
યુપીના ગોરખપુરમાં નિર્માંણ પામશે ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર, માસ્ટર પ્લાનના કામની કરાઈ સોપણી
ભારત સરકાર દેશમાં માળખાકીય વિકાસ સાધવા માટે સતત ગતિશીલ છે. જેના ભાગરુપે, દેશના અનેક રાજ્યોમાં માળખાકીય વિકાસ થઈ રહ્યો છે.…
Read More » -
વડાપ્રધાન મોદી 8 નવેમ્બરે રો-પેક્સ ફેરીનું કરશે લોકાર્પણ,’Voyage Symphony’ શીપ પહોચ્યાં લોકાર્પણ સ્થળે.
8 નવેમ્બર-2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા હજીરા-ઘોઘા રો પ્રેક્સ ફેરી સર્વિસનું લોકાર્પણ કરશે. જે માટે હજીરા બંદર…
Read More » -
રીયલ એસ્ટેટ માર્કેટમાં ફેસ્ટી અસર- પ્રિ-કોવિડ-19 કરતાં સ્ટેમ્પ ડ્યૂટી-રજિસ્ટ્રેશન ફીની આવકમાં વધારો-રાજ્ય સરકાર
રીયલ એસ્ટેટ માર્કેટમાંથી સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફીમાં 2020ના સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં પ્રિ-કોવિડ-19 કરતાં ફીની આવકમાં વધારો થયો છે…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અખંડિતાના આર્કીટેક્ટ સરદારને અર્પી શ્રદ્ધાંજલી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. જેનો આજે બીજો દિવસ છે. આજે નર્મદાના કેવડિયા કોલોની ખાતે, અખંડિતા અને…
Read More »