Housing
-
પહેલી મે એટલે લેબર ડે, બિલ્ટ ઈન્ડિયા મેગેઝિનના અર્પિતા ફાઉન્ડેશન આપે છે કન્સ્ટ્રક્શન લેબરના બાળકોને સાઈટ ટુ સાઈટ શિક્ષણ સેવા
આજે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને પાડોશી રાજ્યોનો સ્થાપના દિવસ છે, ત્યારે ગુજરાતભરની જનતાને ગુજરાત સ્થાપના દિવસની, બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્સન સેક્ટરના…
Read More » -
નારેડકો ગુજરાત ટીમની, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત, જંત્રી, એફએસઆઈ, અર્ફોડેબલ હાઉસિંગ અંગે થઈ ચર્ચા-વિચારણા
તાજેતરમાં નારેડકો ગુજરાતની ટીમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. જેમાં નારેડકો ગુજરાતની ટીમમાં નારેડકો ઈન્ડિયાના ઓન. સેક્રેટરી અને…
Read More » -
હવે રાજ્ય સરકાર અપનાવી શકે છે, જંત્રીના દરોમાં વાર્ષિક વધારાની પદ્ધતિ, દર વર્ષે 5% થી 10 %નો વધારાની સંભાવના
ગુજરાત સરકાર હવે જંત્રીના દરો વાર્ષિક વધારા કરવાની પદ્ધતિ અપનાવી શકે છે, દર વર્ષે જંત્રીના દરોમાં વર્ષે 5% થી 10…
Read More » -
ત્રણ વર્ષમાં જ પ્રોજેક્ટ પૂર્ણ થાય તે માટે, રાજ્ય સરકાર સહયોગ આપવા તૈયાર, અમદાવાદમાં સ્થાપશે 100 એકર જમીન પર ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઈંન્સ્ટિટ્યૂટ
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ક્રેડાઈ નેશનલની ‘ચેન્જ ઓફ ગાર્ડ સેરેમનીમાં મુખ્યમંત્રીએ ક્રેડાઈના નવા પ્રમુખ શેખર…
Read More » -
આજે કેન્દ્રીય મંત્રી અમિત શાહની વચ્યૂઅલી, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં, ગણેશ હાઉસિંગના MD શેખર પટેલ, સંભાળશે CREDAI National President નો હોદ્દો.
આજે બપોરે 3 વાગે, રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરના કન્વેશનલ હોલમાં, ગણેશ હાઉસિંગના MD શેખર પટેલ, કેન્દ્રીય ગૃહ અને…
Read More » -
2025ના પ્રથમ ક્વાર્ટરમાં દેશના ટોચના 8 શહેરોમાં મકાનોનું વેચાણ 2%વધ્યું – નાઈટ ફ્રેન્કનો અહેવાલ
રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના જણાવ્યાનુસાર, જાન્યુઆરી-માર્ચ 2025ના સમયગાળામાં દેશના આઠ મુખ્ય શહેરોમાં મકાનોનું વેચાણ 2% વધ્યું, જે 88,274…
Read More » -
ગુજરાત સરકાર જંત્રીના દરમાં ત્રણ વર્ષ માટે, દર વર્ષે 20% નો વધારો કરે તેવી પ્રબળ સંભાવના
ગુજરાત સરકાર જંત્રીના દરમાં એક સાથે વધારો કરવાને બદલે ત્રણ વર્ષ દરમિયાન દર વર્ષે 20 ટકાના દરે ધીમે ધીમે વધારો…
Read More » -
રાજ્યમાં મહેસૂલી સેવાઓ વધુ પારદર્શી, ઝડપી અને અસરકાર બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ
રાજ્યમાં મહેસૂલી સેવાઓ વધુ પારદર્શી, ઝડપી અને અસરકાર બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જે માટે જરૂરી તમામ નીતિગત…
Read More » -
કોઈપણ ઘટાડા અને રાહત વિના જ નવી જંત્રીના દરોના અમલ અંગે હજુય આશાનું કિરણ અક્કબંધ
હાલ અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના મહાનગરોમાં જંત્રીના ભાવમાં કોઈપણ પ્રકારનો ઘટાડો કે રાહત વગર જ રાજ્ય સરકાર 1 એપ્રિલ-2025ના રોજ…
Read More » -
ગિફ્ટ સિટીમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાઈ એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાયનાન્સ સમિટ-2025
આજે દેશની પ્રથમ સ્માર્ટ અને ટેક્ સિટી ગિફ્ટ સિટીમાં એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાયનાન્સ સમિટ-2025 નું આયોજન કરાયું હતું. જેમાં મુખ્યમંત્રી…
Read More »