NEWS

આજે અમદાવાદ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ધરતી અવોર્ડનું આયોજન, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયા એનાયત

Dharti Award organized by Aswarwad Foundation at Ahmedabad today, conferred by Chief Minister Bhupendrabhai Patel.

આજે અમદાવાદ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ધરતી અવોર્ડનું આયોજન કરાયું હતું. જેમાં સામાજિક ક્ષેત્રે સેવાકીય કાર્ય કરનારને ધરતી એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ એવોર્ડ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે એનાયત કરાયા હતા.

આ પ્રસંગે સાબરમતીના MLA અરવિંદ દલાલ (પટેલ), રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, અને દેશની નામાંકિત કન્સ્ટ્રકશન કંપની પી.એસ.પી. પ્રોજેક્ટ્સ લિમિટેડના સીએમડી P. S. Patel સહિત મોટી સંખ્યામાં સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ટીમ બિલ્ટ ઇન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close