PROJECTS
-
જંત્રીના નવા સૂચિત દરો, રિયલ એસ્ટેટ માર્કેટ સ્થગિત કરી દેશે, ક્રેડાઈ ગુજરાત દ્વારા યોજાશે ચર્ચા બેઠક
ગુજરાત સરકાર દ્વારા જંત્રીના દરોમાં કરાયેલા ભારે વધારાને જો અમલમાં કરવામાં આવશે તો, રિયલ એસ્ટેટ માર્કેટ સ્થિર થઈ જશે. જોકે,…
Read More » -
ભારત ઓલિમ્પિક ગેમ્સ-2036 માટે તૈયાર, અમદાવાદમાં SVP સ્પોટર્સ એન્ક્લેવનું નિર્માણ 2025 થશે શરુ, 2028માં પૂર્ણ.
ભારત 2036માં ઓલિમ્પિક ગેમ્સની તૈયારીમાં લાગી ગયું છે. જેના ભાગરુપે, અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોટર્સ એન્ક્લેવનું બાંધકામ 2025માં શરુ થવાનું…
Read More » -
સરકાર દ્વારા જંત્રીના દરોમાં કરાયેલો વધારો, મકાન ખરીદનારાઓ માટે બનશે અડચણરુપ
ગુજરાતીમાં એક કહેવત છે કે, એક સાંધે….અને તેર તૂટે… અર્થાત….એક મુશ્કેલી કે સમસ્યાનો ઉકેલ આવ્યો હોય. ત્યાં અન્ય મુશ્કેલીઓ કે…
Read More » -
નવી જંત્રી-2024ના મુસદ્દા અંગે 30 દિવસમાં વાંધા-સૂચનોનું પૃથ્થકરણ બાદ, 1 એપ્રિલ-2025માં નવી જંત્રી અમલ થવાની સંભાવના
રિયલ એસ્ટેટ માર્કેટમાં જંત્રી ખૂબ જ મહત્વની છે, કારણ કે, જમીનની ખરીદી મુખ્ય આધાર જંત્રીના દરો પર હોય છે. ત્યારે,…
Read More » -
અદાણી ગ્રુપ, PSP પ્રોજેક્ટ્સમાં બનશે પાર્ટનર, પીએસપીમાં રૂ. 685 કરોડમાં 30% હિસ્સો ખરીદશે.
દેશની જાણીતી અને મોટા ઉદ્યોગપતિ અદાણી ગ્રુપની અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ, ગુજરાત સહિત દેશભરમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સેક્ટરમાં પ્રખ્યાત પીએસપી પ્રોજેક્ટસ્ લિમિટેડ…
Read More » -
બિલ્ટ ઈન્ડિયાએ રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન-ઈન્ફ્રા.સેક્ટરની 21 હસ્તીઓને ધ કોલોનડ્ અવોર્ડથી સન્માનિત કર્યા
ગુજરાતના રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સેક્ટરના બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન અંતર્ગત આયોજિત, છઠ્ઠો એવોર્ડ અને કોન્ક્લેવ-2024 માં કન્સ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ટર સેક્ટરમાં…
Read More » -
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે, સોલા હોસ્પિટલ ખાતે, રુ. 25 કરોડના ખર્ચે દેશનું પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો શુભારંભ કરાવ્યો.
આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે, તે દરમિયાન અમતિ શાહ દ્વારા રાજ્યમાં વિકાસ…
Read More » -
ગુજરાતની પટેલ ઈન્ફ્રા.લિ.ના રોડ નિર્માણકાર્યમાં ગુણવત્તા શ્રેષ્ઠ સાબિત થઈ, ગડકરીએ ગુણવત્તાની કરી પ્રશંસા.
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ, ગુજરાત સહિત દેશભરમાં રોડ અને હાઈવે નિર્માણ કરતી પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના રોડ નિર્માણ…
Read More » -
કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ, દેશમાં સારી કનેક્ટિવીટી સુધારવાના હેતુસર 14 લેન હાઈવે પ્રોજેક્ટ નિર્માણ કરવાની કરી જાહેરાત.
બેંગલુરુ, પૂણે અને સંભાજીનગર વચ્ચે પ્રવાસીઓને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ, 14 લેન ધરાવતો હાઈવે પ્રોજેક્ટ નિર્માણ કરવાની…
Read More » -
રોડ કૉન્ટ્રાક્ટર્સ સાવધાન! ગડકરીએ કહ્યું કે,ખરાબ કામ કરનારાઓને કરાશે બ્લેકલિસ્ટ, સારુ કામ કરનારાઓને અપાશે પુરસ્કાર.
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ, રોડ કોન્ટ્રાક્ટર્સ અને રોડ એન્જસીઓનું કામ કરતા તમામ કોન્ટ્રાક્ટર્સને ચેતવણી આપતાં ખરાબ રોડ…
Read More »