Government
-
વડાપ્રધાન મોદીએ કેવડિયા કોલોની ખાતે એકતા મોલ, ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્ક અને આરોગ્ય વનનું લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે સવારે 11:30 વાગ્યે ગાંધીનગરથી સીધા કેવડિયા પહોંચ્યા હતા, જ્યાં તેમણે…
Read More » -
કેશુ બાપાને અને ગુજરાતની સંગીત બેલડી બંધુને, વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ટોચના નેતા કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ઉલ્લેખનીય છેકે, વડાપ્રધાન…
Read More » -
વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, સીએમ રૂપાણી અને રાજ્યપાલે સ્વાગત કર્યું, કેશુભાઈ અને નરેશ કનોડિયાના પરિવારજનોને મળશે.
કેશુભાઈ પટેલના અવસાનને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. સવારે 9:45 વાગે પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ…
Read More » -
મુંબઈ-અમદાવાદ બુલેટ પ્રોજેક્ટ: સરકારે, 25000 કરોડનું કામ લાર્સન એન્ડ ટુર્બોને સોપ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામના એક હિસ્સોનું લાર્સન એન્ડ ટુર્બોને સોપવામાં આવ્યું છે. કુલ 1.08 લાખ…
Read More » -
NHAIમાં ભ્રષ્ટ માણસો સામે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીની લાલ આંખ
મહારાષ્ટ્રના નાગપુરમાં નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાના બિલ્ડિંગના અનાવરણ પ્રસંગે, કેન્દ્રીય રોડ અને હાઈવે મંત્રી નિતીન ગડકરીએ NHAI ની કામગીરીથી…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભ્રષ્ટાચાર વિરોધી કંસ્ટ્રક્શન ક્ષેત્રની કાલ્પનિક કહાની
નવી દિલ્હી ખાતે મંગળવારે, વિજીલન્સ એન્ડ એન્ટી કરપ્શન પર આયોજિત નેશનલ કૉન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ભ્રષ્ટાચાર મુદ્દે વાત કરતાં દરમિયાન…
Read More » -
મોદી સરકારનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીરમાં હવે કોઈપણ નાગરિક ખરીદી શકશે જમીન, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન.
દેશનો કોઈપણ નાગરિક હવે, જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકશે. અને ત્યાં રહી પણ શકશે. કેન્દ્રની મોદી સરકારે આજે જમ્મુ કાશ્મીરમાં ભૂમિ…
Read More » -
ડીઝિટલ ગુજરાતના નિર્માંણ ક્ષેત્રે ગુજરાત સરકારનું વધુ એક નક્કર કદમ- કૌશિક પટેલ, મહેસૂલ મંત્રી
ગુજરાત રાજ્યમાં આવેલી મહેસૂલ વિભાગની કચેરીઓનું અને કર્મચારીઓનું ઓનલાઈન મૂલ્યાંકન કરીને, તેમનું પરર્ફોમન્સ જાણી શકાય તે માટે, રાજ્યના મહેસૂલ વિભાગના…
Read More » -
જૂનાગઢ રોપવે:એશિયાના સૌથી મોટા ગિરનાર રોપવેનું PMના હસ્તે ઇ-લોકાર્પણ કરાયું, હવેથી 2.3 કિલોમીટરનું અંતર માત્ર 8 મિનિટમાં કપાશે
ઉષા બ્રેકો કંપની દ્વારા 130 કરોડના ખર્ચે ગિરનાર રોપવે પ્રોજેક્ટ બનાવાયો છેPM નરેન્દ્ર મોદીએ ખેડૂતોની કિસાન સૂર્યોદય યોજનાનું વર્ચ્યુઅલ લોકાર્પણ…
Read More » -
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે, યાત્રાધામ અંબાજીમાં નવનિર્મિત અતિથિ ગૃહનું કર્યું લોકાર્પણ.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને રોડ-બિલ્ડિંગ વિભાગના મંત્રીશ્રી નિતીન પટેલે, આજે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પવિત્ર યાત્રાધામ અંબાજી મુકામે નવનિર્મિત અતિથિ…
Read More »