Government
-
દેશમાં ગ્રીન અને સલામત હાઈવે કોરીડોર માટે, વર્લ્ડ બેંક અને ભારત સરકાર વચ્ચે, 500 મિલિયન યુએસ ડોલરનો થયો કરાર
કેન્દ્રીય રોડ એન્ડ ટ્રાન્સપોર્ટેશન વિભાગે જણાવ્યું છેકે, દેશમાં ગ્રીન અને સલામત હાઈવે કોરીડોર નિર્માંણ કરવા માટે વર્લ્ડ બેંક અને ભારત…
Read More » -
તેલંગાણામાં નિતીન ગડકરીએ 13,169 કરોડના 765 કિ.મીની લંબાઈ ધરાવતા હાઈવે પ્રોજેક્ટોનું કર્યું ખાતમૂર્હૂત
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટેશન મંત્રી નિતીન ગડકરીએ તેલંગાણાના કુલ 33 જિલ્લામાં 765 કિલોમીટરની લંબાઈ ધરાવતા 14 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટોનું ખાતમૂર્હૂત…
Read More » -
ગુજરાત સરકારે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં, વિશ્વસ્તરીય એજ્યુકેશન સ્પેશિયલ રિજિયન માટે કર્યાં MOU
ગુજરાત સરકારના મહત્વપૂર્ણ flagship પ્રોજેક્ટ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન (DSIR)માં વિશ્વ સ્તરીય એજ્યુકેશન સ્પેશિયલ રિજિયનની સ્થાપના માટેના MOU કરવામાં આવ્યા…
Read More » -
બોપલમાંથી 2.5 લાખ ટન કચરો,બાયોમાઈનિંગ પદ્ધતિથી દૂર કરાયો, હવે ત્યાં બનશે ઈકોલોજી પાર્ક
બોપલ-ઘુમાના અંદાજે 1 લાખથી વધુ રહેણાંક અને કોમર્શિયલ એકમોમાંથી દૈનિક 81 મેટ્રિક ટન કચરો ડીપીએસ સ્કૂલની બાજુમાં આવેલી ડમ્પ સાઈટ…
Read More » -
આવનારા બે વર્ષમાં બનશે “ટોલ નાકા મુક્ત ભારત,” ટોલની રકમ કપાશે સીધા આપના ખાતામાંથી – નિતીન ગડકરી
આવનારા બે વર્ષમાં દેશભરના તમામ રોડ-હાઈવે ટોલ નાકા મુક્ત બનશે. કારણ કે, કેન્દ્ર સરકારના રોડ એન્ડ ટ્રાન્સપોર્ટેશન વિભાગ દેશભરના તમામ…
Read More » -
ભૂમાફિયાઓ સામે સરકારની લાલ આંખ, રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટનો અમલ
રાજ્યમાં ભૂમાફિયાઓને અંકુશમાં લઈને ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકાના હિતોનું રક્ષણ કરવાની સાથે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટનો ઐતિહાસિક નિર્ણય,…
Read More » -
ગુજરાતમાં હવે જમીન હડપ કરવા બદલ 14 વર્ષની કેદ થશે
ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ અંતર્ગત ગેરકાયદેસર રીતે જમીન પર કબજો કરનારા ભૂમાફિયા તત્વો ગુનેગાર સાબિત થશે તો, ઓછામાં ઓછી…
Read More » -
વડાપ્રધાન મોદીએ, કચ્છમાં રિન્યૂઅબલ એનર્જી પાર્કનો અને માંડવીમાં ડિસેલિનેશન પ્લાન્ટ શિલાન્યાસ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ડિસેલિનેશન પ્લાન્ટ, રિન્યૂઅબલ એનર્જી પાર્ક અને સરહદ ડેરીના અંજાર-ભચાઉ વચ્ચે બનનારા બે લાખ લિટર દૂધના ચિલિંગ…
Read More » -
જૂઓ, નવા સંસદભવનની આર્કીટેક્ટ ડીઝાઈન અને તેનો આઉટલૂક વ્યૂં
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદભવનનું ભૂમિપૂજન કરીને, શિલાયાન્સ કર્યો છે. તે દરમિયાન મોદીએ, નવા સંસદભવનને આત્મનિર્ભર ભારતનું પ્રતિક બનશે…
Read More » -
વડાપ્રધાન મોદીએ કર્યો નવા સંસદભવનનો શિલાન્યાસ, કહ્યું કે, નવું સંસદભવન આત્મનિર્ભર ભારતનું બનશે પ્રતિક.
દેશના ઈતિહાસ માટે આજે મહત્ત્વનો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદભવનનો શિલાન્યાસ કર્યો છે. નવા સંસદભવનમાં દરેક આધુનિક…
Read More »