PROJECTS
-
ઓલિમ્પિક ગેમ્સ-2036 માટે અમદાવાદ તૈયાર, શહેરના અલગ અલગ ઝોનમાં બનશે 5 સ્પોર્ટસ્ કોમ્પ્લેક્ષ
દેશભરમાં ઓલિમ્પિક ગેમ્સ-2036ના યજમાન પદને લઈને જોરશોરમાં ચર્ચા સાથે તૈયારીઓ થઈ રહી છે. ત્યારે ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સને…
Read More » -
ગુજરાત સરકારે, જંત્રીના દરોના વધારા મુદ્દે વાંધાઓ-સૂચનો કરવા માટે 1 મહિનાનો સમય આપ્યો- ઋષિકેશ પટેલ, પ્રવક્તા, ગુજરાત સરકાર
ગુજરાત સરકારે 20 નવેમ્બરના રોજ જંત્રીના દરોમાં કરેલા સૂચિત વધારાને લઈને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના મોટાં શહેરોમાં જંત્રીના દરો મુદ્દે…
Read More » -
જો કૉન્ટ્રાક્ટર્સ સારાં કામો નહી કરે તો, બુલડોઝર નીચે ફેંકાઈ દઈને સીધા કરીશ – નિતીન ગડકરી
કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં જે રોડ કૉન્ટ્રાક્ટર્સ સારી ગુણવત્તા વાળા કામો નહીં કરે…
Read More » -
જંત્રીના દરોમાં સૂચિત વધારાનો રાજ્યમાં ભારે વિરોધ, વધારાના દરો અંગે સરકાર કરે સ્પષ્ટતા – ક્રેડાઈ ગુજરાત
20 નવેમ્બર-2024 ના રોજ ગુજરાત સરકારે, જંત્રીના દરોમાં ધરખમ વધારો કરવાની જાહેરાત કરી હતી. જેના પગલે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના…
Read More » -
અમદાવાદ ગાહેડ ક્રેડાઈ હાઉસ ખાતે, આજે સૂચિત જંત્રીના દરોના વધારા અંગે ચર્ચાનું આયોજન, આજે બપોરે 1 વાગે થશે શરુ.
રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલી સૂચિત જંત્રીને અનુલક્ષીને ક્રેડાઈ ગાહેડ ગુજરાત દ્વારા ક્રેડાઈ હાઉસ ખાતે એક ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું…
Read More » -
CMOમાં ACS તરીકે ફરજ બજાવી રહેલા પકંજ જોશી બની શકે છે મુખ્ય સચિવ, Inspaceના જોઈન્ટ સેક્રેટરી લોચન સહેરા આવી શકે રાજ્ય સરકારમાં પાછા.
ગુજરાત સરકાર સનદી અધિકારીઓની ફેરબદલ અને પ્રમોશન આપે તેવી સંભાવના રહેલી છે. હાલ મુખ્યમંત્રી કાર્યલયમાં એડિશનલ ચીફ સેક્રેટરીના તરીકે ફરજ…
Read More » -
જંત્રીના નવા સૂચિત દરો, રિયલ એસ્ટેટ માર્કેટ સ્થગિત કરી દેશે, ક્રેડાઈ ગુજરાત દ્વારા યોજાશે ચર્ચા બેઠક
ગુજરાત સરકાર દ્વારા જંત્રીના દરોમાં કરાયેલા ભારે વધારાને જો અમલમાં કરવામાં આવશે તો, રિયલ એસ્ટેટ માર્કેટ સ્થિર થઈ જશે. જોકે,…
Read More » -
ભારત ઓલિમ્પિક ગેમ્સ-2036 માટે તૈયાર, અમદાવાદમાં SVP સ્પોટર્સ એન્ક્લેવનું નિર્માણ 2025 થશે શરુ, 2028માં પૂર્ણ.
ભારત 2036માં ઓલિમ્પિક ગેમ્સની તૈયારીમાં લાગી ગયું છે. જેના ભાગરુપે, અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોટર્સ એન્ક્લેવનું બાંધકામ 2025માં શરુ થવાનું…
Read More » -
સરકાર દ્વારા જંત્રીના દરોમાં કરાયેલો વધારો, મકાન ખરીદનારાઓ માટે બનશે અડચણરુપ
ગુજરાતીમાં એક કહેવત છે કે, એક સાંધે….અને તેર તૂટે… અર્થાત….એક મુશ્કેલી કે સમસ્યાનો ઉકેલ આવ્યો હોય. ત્યાં અન્ય મુશ્કેલીઓ કે…
Read More » -
નવી જંત્રી-2024ના મુસદ્દા અંગે 30 દિવસમાં વાંધા-સૂચનોનું પૃથ્થકરણ બાદ, 1 એપ્રિલ-2025માં નવી જંત્રી અમલ થવાની સંભાવના
રિયલ એસ્ટેટ માર્કેટમાં જંત્રી ખૂબ જ મહત્વની છે, કારણ કે, જમીનની ખરીદી મુખ્ય આધાર જંત્રીના દરો પર હોય છે. ત્યારે,…
Read More »