PROJECTS
-
31 ઓક્ટોબરે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે, ગોતા-થલતેજ ફ્લાયઓવર બ્રીજનું થશે લોકાર્પણ.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગોતા-થલતેજ ફ્લાયઓવર બ્રીજનું લોકાર્પણ 31 ઓક્ટોબર-2021 એટલે કે, લોહપુરુષ સરદાર પટેલની જન્મ જયંતીના દિવસે સાંજે ચાર…
Read More » -
વાગડ ઈન્ફ્રાપ્રોજેક્ટે પ્રા.લિ., રેલ્વે લૉજેસ્ટિક સર્વિસ દ્વારા ઈક્વિપમેન્ટનો જથ્થાનું પરિવહન કર્યું, અન્ય કંપનીઓ માટે પ્રેરણારુપ.
ઈન્ડિયન રેલ્વેના લૉજેસ્ટિક કાર્ગો સર્વિસનો ઉપયોગ કરીને, વાગડ ઈન્ફ્રાપ્રોજેક્ટસ્ પ્રા.લિએ., ડાયાફોર્મ વૉલ નિર્માંણ કરવાની હેવી મશીનરી અને કંસ્ટ્રક્શન ઈક્વિપમેન્ટના જથ્થાને…
Read More » -
લોકાર્પણ થવા જનાર ગોતા-થલતેજ ફ્લાયઓવર બ્રીજના એક્સપાન્શન જોઈન્ટ છે રોડની સપાટી મુજબ
ત્રણ-ચાર દિવસમાં લોકાર્પણ થનારા ગોતા-થલતેજ ફ્લાયઓવર બ્રીજ નિર્માંણમાં તેના એક્સપાન્શન જોઈન્ટનું ફિટીંગ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. બિલ્ટ…
Read More » -
દીવાળીની ભેટ – 4.2 કિ.મી લાંબો ગોતા-થલતેજ ફ્લાયઓવર બ્રીજનું દીવાળી પહેલાં થશે લોકાર્પણ
અમદાવાદ શહેરનો મહત્વનો અને ટ્રાફિકથી ધમધમતો એસ.જી. હાઈ વે પર નિર્માંણ પામી રહેલો ગોતાથી થલતેજ સર્કલ સુધીના ફ્લાયઓવર બ્રીજનું લોકાર્પણ,…
Read More » -
મહેસૂલી કર્મચારી પૈસા માંગે તો વીડિયો બનાવીને મોકલો: મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
ભ્રષ્ટાચારની સૌથી વધુ ફરિયાદો જે વિભાગ સામે થાય છે, એ મહેસૂલ વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ભ્રષ્ટાચારીઓના વીડિયો મોકલવા અપીલ કરી.…
Read More » -
વડાપ્રધાન મોદીની ભ્રષ્ટાચારીઓ સામે લાલ આંખ, કહ્યું કે, ન્યૂ ઈન્ડિયામાં નહી ચાલે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સીવીસી અને સીબીઆઈના અધિકારીઓને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટૉલરન્સની નીતિ મજબૂત કરવા જણાવ્યું હતું. કેવડિયા ખાતે સ્ટેચ્યુ…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની શુભેચ્છા મુલાકાત.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે, આજે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત નવી દિલ્હી ખાતે,…
Read More » -
ગુજરાતની સિદ્ધિ- 48 કિ.મી.ના તારાપુર-વાસદ સિક્સ લેન હાઈવેમાં 18 કિ.મી. ફ્લાયઓવર હાઈવે.
તાજેતરમાં બોચાસણ ખાતે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયેલા તારાપુર-વાસદ સુધીના 48 કિ.મી. સિક્સ લેન હાઈવેમાં 18 કિ.મી તો માત્ર…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કાર્યશૈલીની કરી પ્રશંસા.
હીરાનગરી સુરતમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 200 કરોડના ખર્ચે નિર્માંણ પામનાર સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનું છાત્રાલય ફેઝ-1નો શિલાન્યાસ…
Read More » -
ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત, દેશમાં નિર્માંણ પામશે 2 લાખ કિં.મી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ.
ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત, રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ટરમાં દેશમાં 2024-25 સુધીમાં દેશભરમાં કુલ 2 લાખ કિલોમીટરની લંબાઈ ધરાવતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ…
Read More »