PROJECTS
-
રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા ચાલી રહેલા રોડ સમારકામ અભિયાન સરાહનીય છે, પરંતુ…..
હાલ ગુજરાત સરકારના માર્ગ-પરિવહન વિભાગ દ્વારા રાજ્યના તાલુકા-જિલ્લાઓ સહિત મહાનગરોમાં રોડનું સમારકામ અભિયાન ચાલી રહ્યું છે. જે સરાહનીય છે, પરંતુ,…
Read More » -
ગોતા બ્રીજથી એસપી રીંગ વચ્ચેના 4 લેન રોડનું નિર્માંણકાર્ય પૂરજોસમાં, 6 મહિના થઈ શકે પૂર્ણ.
ગોતા સર્કલથી ઓગણજ સર્કલ સુધીનો રોડ પણ હાલ રિનોવેશન થઈ રહ્યો છે, સાથે સાથે ગોતા-ઓગણજ રોડને 600 મીટર સમાંતર સરખેજ…
Read More » -
ટાટા ગુજરાત-તમિલનાડુના ફોર્ડ કાર પ્લાન્ટ ખરીદવા ફોર્ડ કંપની સાથે વાત કરશે.
દેશની મોટી ઓટો કંપની ટાટા, ગુજરાત અને તમિલનાડુ ચાલતા ફોર્ડ કંપની કાર પ્લાન્ટને ખરીદવા માટે ફોર્ડ કંપની સાથે ડીલ કરશે…
Read More » -
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તારાપુર-વાસદ સિક્સ લેન સ્ટેટ હાઈવેનું લોકાર્પણ કર્યું.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, 48 કિ.મી. લાંબો અને અત્યાધુનિક સુવિદ્યાઓ ધરાવતો, 1005 કરોડના ખર્ચે નિર્માંણ પામેલો તારાપુર-વાસદ સિક્સ લેન સ્ટેટ…
Read More » -
ગાંધી જયંતી પર : 1200 કરોડના ખર્ચે 55 એકરમાં ગાંધી આશ્રમનું થશે રીડેવલપમેન્ટ.
અમદાવાદના સાબરમતી આશ્રમને રીડેવલપમેન્ટ કરવામાં માટે પ્લાનિંગ થઈ રહ્યું છે. જે માટે મોટાભાગની બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર થઈ ચૂકી છે. જેમાં…
Read More » -
કાલે ગાંધી જયંતિ પ્રસંગે, પાલનપુરના પીંપળી ગામના ગ્રામજનો સાથે વડાપ્રધાન સીધો સંવાદ કરશે.
જલ જીવન મિશન અંતર્ગત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ તા. ર ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરની અલગ અલગ ગ્રામ પંચાયતોની…
Read More » -
111 કિ.મી.ની રાજકોટ-કાનાલુસ રેલ્વે લાઈનને ડબલ લાઈન માટે કેન્દ્ર સરકારની લીલી ઝંડી, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો આભાર.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બુધવારે એક કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં રેલ મુસાફરોની સુવિદ્યાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી…
Read More » -
નિતીન ગડકરીએ, ઝોજિલા ટનલનું જાત નિરીક્ષણ કર્યું, 2023માં નિર્માંણકાર્ય થશે પૂર્ણ.
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરી અને રાજ્યકક્ષાના રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી પૂર્વ જનરલ વી.કે. સિંઘે જમ્મુ-કાશ્મીરના વિકાસ માટેની…
Read More » -
જૂઓ – નવા સંસદભવનના નિરીક્ષણ દરમિયાનનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિડીયો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, અમેરિકાના પ્રવાસ બાદ, રવિવારે 8.45 કલાકે, નિર્માંણ પામી રહેલા નવા સંસદભવનનું કોઈને જાણ કર્યા વગર જ નિરીક્ષણ…
Read More » -
PM મોદીએ નવા સંસદ ભવનના નિર્માણ સ્થળનું કર્યું નિરીક્ષણ. કોઈને જાણ કર્યા વગર.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, રવિવારની રાતના લગભગ 8:45 વાગે નવી દિલ્હીમાં નવા સંસદ ભવનના નિર્માણકાર્યના સ્થળ પર પહોંચ્યા હતા. તેઓએ આ…
Read More »