Government
-
દિલ્હી વિધાનસભાથી લાલ કિલ્લા સુધી પહોંચી શકાય તેવી રહસ્મય સુરંગ(ટનલ) મળી આવી
આજે દિલ્હી વિધાનસભામાંથી લાલ કિલ્લા સુધી પહોંચી શકાય તેવી એક સુરંગ(ટનલ) મળી આવી છે. દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલના…
Read More » -
મુંબઈમાં નવો નિર્માંણ પામેલો ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ ફ્લાયઓવર પર વાહનોનો પ્રતિબંધ કેમ ?
માયાનગરી મુંબઈમાં નિર્માંણ પામેલા ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ ફ્લાયઓવર પર કેટલાક વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. 3 કિલોમીટરની લંબાઈ ધરાવતો…
Read More » -
પેટ્રોલ-ડીઝલનો વિકલ્પ- બાયો ફ્યૂઅલ દ્વારા દોડશે ગાડીઓ- નિતીન ગડકરી.
હાલ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો ભડકે બળી રહી છે અને લોકો ત્રાહિમામ્ પોકારી રહ્યા છે, સાથે સાથે પર્યાવરણ પણ પ્રદૂષિત થઈ…
Read More » -
આવતા મહિને, ગતિ શક્તિ માસ્ટર પ્લાનના લોન્ચિંગની સંભાવના
ભારત સરકારનો મહત્વકાંક્ષી 100 લાખ કરોડનો પ્રધાનમંત્રી ગતિ શક્તિ માસ્ટર પ્લાનનું લોન્ચિંગ આવતા મહિને ઉદ્દઘાટન થાય તેવી સંભાવના છે. દેશ…
Read More » -
વડોદરા એરપોર્ટનું ખાનગીકરણની કવાયત શરુ, ગુજરાત ચેમ્બર-વડોદરા નારાજ
કેન્દ્ર સરકાર દ્વારા વડોદરા સુરત સહિતના એરપોર્ટનું ખાનગીકરણ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે આગામી 2024 વડોદરા એરપોર્ટ…
Read More » -
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સૌથી લાંબો ઓવરબ્રિજ બનશે, નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તાનો સળંગ 2.5 કિ.મીનો ઓવરબ્રિજ.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં શહેરનો સૌથી મોટો ફ્લાઇ ઓવરબ્રિજ નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તા સુધી બનવા જઈ રહ્યો છે. સોમવારે મળેલી…
Read More » -
સરકાર તરફથી મળતા ઉચ્ચ વર્ક ઓડર્સ પ્રવાહથી, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓને થશે ફાયદો.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિવિધ સેગમેન્ટો પૈકી રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટ માટે હાલ તેજી છે. કારણ કે, રોડ નિર્માંણકર્તા કંપનીઓને જાન્યુઆરી-જુલાઈ-2021 દરમિયાન સરકાર તરફથી…
Read More » -
મહારાષ્ટ્રના નાગપુરમાં 20 માળનું મેટ્રોરેલ સ્ટેશન, દેશનું પ્રથમ મેટ્રોરેલ સ્ટેશન.
રોડ અને ટ્રાન્સપોર્ટના કેન્દ્રીય નિતીન ગડકરીએ, આજે નાગપુરના સિતાબર્ડીમાં ઝીરો માઈલ ફ્રીડમ પાર્ક મેટ્રો પ્રોજેક્ટનું લોકાપર્ણ કર્યું હતું. આ પ્રસંગે…
Read More » -
રોડ અકસ્માતો અટકાવવા, રોડ સુરક્ષા- જીવન રક્ષા અભિયાનમાં જોડાવો અને પ્રતિજ્ઞા કરો.
આપણા દેશમાં દર વર્ષે 4.5 લાખ રોડ અકસ્માત થાય છે જેમાં 1.50 લાખથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવે છે. અને…
Read More » -
સુરતના હજીરામાં ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ 1 લાખ કરોડનું રોકાણ કરવા ઉત્સુક.
પાટનગર ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે, આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરમેન લક્ષ્મી મિત્તલ અને સીઈઓ દિલીપ ઓમમેનએ શુભેચ્છા મુલાકાત કરી…
Read More »