Government
-
ગુજરાતની અનેક હોસ્પિટલો, શાળાઓ અને બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીનો અભાવ, સરકારે પરિસ્થિતિ સુધરી હોવાનું સોગંદનામું કર્યું
ગુજરાતની અનેક હોસ્પિટલોમાં લાગેલી આગની ઘટનાઓ સંદર્ભે ફાયર સેફ્ટી મામલે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજીમાં રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યું…
Read More » -
આજે વડાપ્રધાન મોદી સોમનાથમાં 1 કિ.મી. દરિયાઈ વોકવે પ્રોજેક્ટનું કરશે વચ્યૂંઅલ લોકાપર્ણ
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો ફોન્ફરન્સના માધ્યમથી, સોમનાથ મંદિર ખાતે વિવિધ પ્રોજેક્ટોનું લોકાપર્ણ અને ખાતમૂહર્ત કરશે. સોમનાથમાં ભારત સરકારની પ્રસાદમ…
Read More » -
દેશના પહેલા સોલાર વિલેજ મોઢેરાનું 5 સપ્ટેમ્બરે લોકાર્પણ, PM મોદી મહાત્મા મંદિરથી લોકાર્પણ કરશે.
5 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી દેશના પ્રથમ સોલાર વિલેજ એવા મોઢેરા અને…
Read More » -
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે, પાલનપુર અને ધાનેરા રેલ્વે ઓવરબ્રીજનું વર્ચ્યૂઅલ લોકાર્પણ કર્યું.
આજે ગાંધીનગર ખાતેથી ૭ર કરોડના ખર્ચે નવનિર્મીત પાલનપુર–માનસરોવર ખાતે તથા ડીસા-ધાનેરા હાઇવે પર ધાનેરા ખાતે નવનિર્મીત રેલ્વે ઓવરબ્રીજનું વર્ચ્યૂઅલ લોકાર્પણ…
Read More » -
અમદાવાદનો પ્રથમ કેબલ સ્ટેઈટ બ્રીજ, રાજેસ્થાન સર્કલ પર નિર્માંણ પામશે
ગુજરાતના આર્થિકનગર અમદાવાદ શહેરને ફરતે આવેલા સરદાર પટેલ રીંગ પર નિર્માંણ પામનાર પુલો પૈકીનો રાજેસ્થાન સર્કલ કેબલ સ્ટેઈટ બ્રીજનું ખાતમૂર્હૂત…
Read More » -
હરિદ્વારના ચંડીઘાટ પર નિર્માંણ પામી રહેલો, 1.25 કિ.મી. લાંબા બ્રીજનું નિર્માંણકાર્ય પૂરજોસમાં
રાષ્ટ્રીય ધોરીમાર્ગ- 74 પરના હરિદ્વારના ચંડીઘાટ પર 57.42 કરોડના ખર્ચમાં નિર્માંણ પામી રહેલો 1.25 કિલોમીટર લાંબો બ્રીજનું કામ પૂરજોસમાં ચાલી…
Read More » -
સ્વામિત્વ યોજના અંતર્ગત, ગ્રામિણ વિસ્તારોનાં મકાનોનું થશે મેપિંગ અને ડ્રોન શૂટિંગ- વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 75 મા સ્વતંત્રતા દિવસના સંબોધનમાં સ્વામિત્વ યોજના અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, દેશમાં ગ્રામિણ વિસ્તારોમાં રહેલી…
Read More » -
વડાપ્રધાન મોદીનું ત્રિરંગાને વંદન, દેશવાસીઓને 75મા સ્વતંત્રતા દિનની પાઠવી શુભેચ્છાઓ
75મા સ્વતંત્રતા દિવસ ઉજવણી દેશભરમાં ધામધૂમ થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, લાલ કિલ્લાની પ્રાચી પરથી, રાષ્ટ્ર ધ્વજને સલામી આપીને…
Read More » -
વૈષ્ણોદેવી સર્કલ અંડર પાસ બ્રીજનું કામ ડિસેમ્બર સુધી પૂર્ણ થશે
ટ્રાફિકથી ધમધમતો એસ. જી. હાઈવે પરના વૈષ્ણોદેવી સર્કલ નિર્માંણ પામનાર અંડર પાસ બ્રીજનું કામ આગામી ડીસેમ્બર મહિનામાં પૂર્ણ થઈ જશે.…
Read More » -
કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી આજે ગુજરાત મુલાકાતે, ગાંધીનગર ખાતે નવી સ્કેપ પોલીસી કરશે જાહેર તેવી સંભાવના.
રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગના કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓ મહાત્મા મંદિર ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.…
Read More »