Government
-
પ્રોપ્રર્ટીના નવા પ્રોજેક્ટ પાસ થવા સહિતની તમામ વિગતો દરેક નાગરિક જાણી શકશે
પ્રોપર્ટી ખરીદવા નીકળનાર વ્યક્તિ તેણે જે પ્રોપર્ટી સિલેક્ટ કરી છે તે પ્રોપર્ટીના પ્લાન, તેની બિલ્ડિંગ યુઝ પરમિશન સહિતની તમામ વિગતો…
Read More » -
PM મોદીએ વારાણસીમાં કર્યું અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, અને શિલાન્યાસ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વારાણસીના સિગ્રાના ડૉ. સંપૂર્ણાનંદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે એક કાર્યક્રમમાં રૂ. 1800 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ…
Read More » -
હરિયાણાને યુપીના જેવર એરપોર્ટ સાથે જોડવા માટે સરકારે રૂ. 2,415 કરોડના પ્રોજેક્ટને આપી મંજૂરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે જાહેરાત કરી હતી કે સરકારે ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં આગામી જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટથી…
Read More » -
ગિફ્ટ સિટી ફાઈનાન્સની દુનિયામાં બની રહી છે મોખરે – વડાપ્રધાન મોદી
ગત રવિવારે એટલે 3 જુલાઈ-2022 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પાટનગર ગાંધીનગરના પ્રવાસે હતા. તે દરમિયાન તેઓએ ગાંધીનગર સ્થિત…
Read More » -
રેલ્વેએ NHSRCL- MD અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના હેડ સતીશ અગ્નિહોત્રીની સેવાઓ સમાપ્ત કરી
નવી દિલ્હી: રેલ્વેએ NHSRCL મેનેજિંગ ડિરેક્ટર સતીશ અગ્નિહોત્રીની સેવાઓ “સમાપ્ત” કરી છે, વરિષ્ઠ અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું. અગ્નિહોત્રી સરકારના પ્રતિષ્ઠિત…
Read More » -
ઉત્તર પ્રદેશના કુશીનગરમાં 2.5 કિમી લંબાઈના 2 ફ્લાયઓવરના નિર્માણને રૂ. 42.67 કરોડના ખર્ચે મંજૂરી- નિતીન ગડકરી
ઉત્તર પ્રદેશમાં બુદ્ધના પરિનિર્વાણ સ્થળ કુશીનગરમાં 2.5 કિમી લંબાઈના 2 ફ્લાયઓવરના નિર્માણને રૂ. 42.67 કરોડના બજેટ સાથે મંજૂરી આપવામાં આવી…
Read More » -
ઓગસ્ટથી અમદાવાદમાં મેટ્રો દોડતી થઈ જશે
20 વર્ષ સુધી લંબાયા બાદ આખરે અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ સાકાર થતો દેખાઈ રહ્યો છે. અમદાવાદમાં ઓગસ્ટ મહિનાથી મેટ્રો દોડતી થઈ…
Read More » -
NH-144ના જમ્મુ-અખનૂર સેક્શનને 4-લેનમાં અપગ્રેડેશન માટેના પ્રોજેક્ટને કુલ રૂ. 1337.51 કરોડના ખર્ચે મંજૂરી- નીતિન ગડકરી
NH-144ના જમ્મુ-અખનૂર સેક્શનના પેવ્ડ શોલ્ડર સાથે 4-લેનમાં અપગ્રેડેશન માટેના પ્રોજેક્ટને કુલ રૂ. 1337.51 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે આ…
Read More » -
બુલેટ ટ્રેનનું કામ ફાસ્ટ ટ્રેક પર, અમદાવાદ ‘વર્લ્ડ ક્લાસ’ સ્ટેશન બનશે- કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ
કેન્દ્રીય રેલવે, કમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મિનિસ્ટર અશ્વિનિ વૈષ્ણવે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં હવે નવી સરકાર બની છે. જેથી બુલેટ ટ્રેનના…
Read More » -
કતારગામ રત્નમાલા જંકશનથી ગજેરા જંકશન પર 63 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનશે
કતારગામ વિસ્તારમાં રત્નમાલા જંકશનથી ગજેરા જંકશન પર ટ્રાફિક સમસ્યાને પગલે ફ્લાય ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય બજેટમાં લેવાયો હતો. જે અંતર્ગત…
Read More »