Government
-
SP રિંગ રોડના દરેક સર્કલ પર ફ્લાયઓવર-અંડરપાસ બનશે
અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળે (ઔડા) આંતરમાળખાકીય સુવિધા પુરી પાડવા એશિયન ડેવલપમેન્ટ બેંક મુજબની 1900 કરોડના વિકાસ કાર્યોની યોજના ઘડીને…
Read More » -
NH-4 ના ખંબાટકી ઘાટ પર નવી 6-લેન ટનલના નિર્માણ માટેનો પ્રોજેક્ટ સંપૂર્ણ પ્રગતિમાં
NH-4 ના ખંબાટકી ઘાટ વિભાગ પર નવી 6-લેન ટનલના નિર્માણ માટેનો પ્રોજેક્ટ સંપૂર્ણ પ્રગતિમાં છે. પુણે-સતારા હાઈવે (NH-4) પર ખંભાતકી…
Read More » -
NGTએ હરિયાળીના ઉલ્લંઘન માટે અંસલ પ્રોપર્ટીઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર દંડ ફટકાર્યો
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ તેના સુશાંત લોક ફેઝ-1, ગુડગાંવ ખાતેના પ્રોજેક્ટ દ્વારા વિવિધ પર્યાવરણીય ઉલ્લંઘનો માટે Ansal Properties &…
Read More » -
કર્ણાટક રાજ્યમાં NH-17 ના કુન્દાપુર સેક્શનથી ગોવા/કર્ણાટક બોર્ડરને 4-લેન કરવાનો પ્રોજેક્ટ પૂર્ણતાને આરે
કર્ણાટક રાજ્યમાં NH-17 ના કુન્દાપુર સેક્શનથી ગોવા/કર્ણાટક બોર્ડરને 4-લેન કરવાનો પ્રોજેક્ટ પૂર્ણતાને આરે છે. 187 KMની લંબાઇમાં ફેલાયેલા આ પટમાં…
Read More » -
સંસ્કારધામ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સંસ્કારધામ સંચાલક મંડળના સભ્યો સાથે કરી બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે, 4 જુલાઈ-2022 ના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ડિઝિટલ ઈન્ડિયાના લોન્ચિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.…
Read More » -
પ્રોજેક્ટમાં ફેરફાર: નરોડા-મુઠીયા ગામથી ઘોડાસર સુધીની 22 કિમી ખારીકટ કેનાલને હવે ઢાંકી દેવાશે
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાંથી પસાર થતી 142 વર્ષ જૂની 12 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલને ઢાંકી અને તેના ઉપર રોડ બનાવી…
Read More » -
ઓગસ્ટમાં ઈન્ટરસિટી ટ્રેન ચાલુ થશે: અમદાવાદ-ઉદયપુર બ્રોડગેજનું કામ પૂરું
અમદાવાદથી વાયા હિમ્મતનગર, ડુંગરપુરના રસ્તે ઉદયપુર સુધી 299 કિલોમીટર રૂટ પર 1650 કરોડ રૂપિયાના ખર્ચે બ્રોડગેજ રેલવે લાઈનની કામગીરી પૂર્ણ…
Read More » -
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં રેલવે અંડરપાસનું કર્યું લોકાર્પણ
આજે ચાંદલોડિયા સ્ટેશન અને ખોડિયાર સ્ટેશન વચ્ચેનો રેલવે અંડરપાસ જાહેર જનતાને અર્પણ કરતા ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને…
Read More » -
ઉવારસદથી વાવોલ સુધી રોડ બાંધવા જમીન સંપાદન કરાશે
ગાંધીનગરને ગ્રામ્ય વિસ્તારો સાથે સીધા રોડ જોડાણ આપવા માટેની કવાયતમાં ઉવારસદથી વાવોલ ગામ સુધીનો નવો રસ્તો બાંધવાનો નિર્ણય કરાયો છે.…
Read More » -
મોડાસરના બાણગંગા તળાવને 8 કરોડના ખર્ચે પિકનિક સ્પોટ બનાવાશે : અમિત શાહ
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સાણંદ તાલુકાનાં નવાપુરા ગામના પાટિયા પાસે અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગના છ માર્ગીય અંતર્ગત નવાપુરા ખાતે નિર્મિત…
Read More »