Government
-
બંગાળમાં 1000 કરોડના ખર્ચે બની રહ્યું છે દુનિયાનું સૌથી મોટું મંદિર
દુનિયાના સૌથી મોટા મંદિરનું નિર્માણ હવે અંતિમ તબક્કામાં છે. પ.બંગાળના નાદિયા જિલ્લામાં આવેલા માયાપુરમાં ઈસ્કોન હેડક્વાર્ટરમાં 2009થી આ મંદિરનું કામ…
Read More » -
રસ્તાના બાંધકામ અને જાળવણીની ગુણવત્તા સુધારવાની જરૂર છે: માર્ગ સચિવ
માર્ગ સચિવ ગિરધર અરમાણેના જણાવ્યા અનુસાર દેશમાં હાઈવે બાંધકામ અને જાળવણીની નબળી ગુણવત્તાને દૂર કરવાની તાતી જરૂર છે. ટેક્નોલોજી અને…
Read More » -
PMOનો તમામ મંત્રાલયોને કડક આદેશ, કાયદો બનાવતા પહેલા વિચારવિમર્શ કરો
દેશમાં કાયદો બનાવતી વખતે તેના પર ગંભીર વિચારણા કરવામાં આવતી નથી, જેના કારણે તેમાં વારંવાર સુધારા કરવા પડે છે. વડાપ્રધાન…
Read More » -
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ કોરિડોર, રસ્તાઓ વિકસાવવા નવ અબજ રૂપિયા ફાળવાયા
અયોધ્યામાં નિર્માણાધીન શ્રી રામ મંદિરની સાથે સાથે રામ જન્મભૂમિની આસપાસના વિસ્તારને વિકસાવવાની કવાયત પણ જોર પકડી રહી છે. યોગી સરકાર…
Read More » -
સિક્કિમ સાથે કનેક્ટિવિટી માટે નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વે સેવોકે-રંગપો રેલ્વે પ્રોજેક્ટ 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના
સિક્કિમ સાથે કનેક્ટિવિટી માટે નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વે સેવોકે-રંગપો રેલ્વેનો પ્રોજેક્ટ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ લાઇન, જે…
Read More » -
દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવે પ્રોજેક્ટ પૂર્ણતાના આરે- નિતીન ગડકરી
દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવે પ્રોજેક્ટ પર સફળતા હાંસલ કરવામાં આવી છે. છેલ્લો 20 કિમીનો વિસ્તાર રાજા જી નેશનલ પાર્કના ઇકો-સેન્સિટિવ ઝોનમાંથી પસાર…
Read More » -
ભાડાનાં મકાનો 18% મોંઘા:જો તમે ભાડા પર રહો છો તો GSTનાં નવા નિયમો સમજો, કોને ટેક્સ ભરવો પડશે અને કોને મળશે છૂટ?
ભાડે રહેતાં લોકોએ GST ભરવો પડશે કે નહીં, સરકારે આ અંગે કેટલાક નિયમો બનાવ્યા છે. ગયા મહિને મળેલી બેઠકમાં GSTનાં…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસિયોને આવનારા 25 વર્ષ માટે આપ્યાં પાંચ સંકલ્પ
આઝાદીના અમૃત મહોત્સવના પર્વ પર લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દેશવાસિયોને આવનારા 25 વર્ષ સુધીમાં સ્વતંત્રતાના ક્રાંતિકારી અને સેનાનીઓનાં…
Read More » -
સુરતને સૌરાષ્ટ્રથી જોડતો, ગુજરાતનો પ્રથમ સિક્સલેન સ્ટેટ હાઇવેનું રુ. 1005 કરોડના ખર્ચે નિર્માણ
સુરત અને સૌરાષ્ટ્ર વચ્ચે આર્થિક સંબંધોની સાથે સાંસ્કૃતિક તાણાવાણા પણ જોડાયેલા છે. આ બંને ભૌગોલિક પ્રદેશો વચ્ચેના અંતરને ઘટાડવા રાજ્ય…
Read More » -
યોગી આદિત્યનાથે ‘naya UP’ માટે વૈશ્વિક સમિટમાં ₹10 લાખ કરોડના રોકાણનો લક્ષ્યાંક રાખ્યો
ઉત્તર પ્રદેશે કોવિડ-19ના કેસોમાં ઉછાળા દરમિયાન નવા મોડલ સેટ કર્યા છે અને ટ્રિલિયન-ડોલરના અર્થતંત્રના લક્ષ્યને હાંસલ કરવા પર નિશ્ચિતપણે ધ્યાન…
Read More »