NEWS
-
નાબાર્ડના ચેરમેન ચિંતાલાએ વેરહાઉસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે મુખ્યમંત્રી સાથે કરી બેઠક
પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે, નાબાર્ડના ચેરમેન ચિંતાલા સાથે બેઠક યોજાઈ હતી. ગુજરાત વિકાસમાં અગ્રીમ રાજ્ય છે ત્યારે નાબાર્ડ…
Read More » -
સિદ્ધપુર: સરસ્વતી નદી પર નિર્માંણ પામતા બ્રીજનું જાતનિરીક્ષણ કરતા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના પ્રવાસે હતા. તે દરમિયાન તેઓએ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી પ્રસાર થતી…
Read More » -
અમદાવાદ : મેયરે કર્યું ચેનપુર અંડરબ્રિજનું ઉદ્દઘાટન, મોટી સંખ્યામાં લોકો સોશિયલ ડિસ્ટન્સ વગર જોવા મળ્યાં
કોરોના અંગે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુઓમુટો અરજી મામલે સુનાવણી યોજાઈ હતી જેમાં હાઇકોર્ટએ રાજકીય પક્ષોને ટકોર કરી છે કે રાજકીય…
Read More » -
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : જાપાનના ફોટા જોઈને મહી-સાબરમતી તેમજ નર્મદા જેવી નદીઓ પર 68 ફૂટ ઊંચો બ્રિજ ડિઝાઇન કરાશે!
અમદાવાદ-મુંબઈ હાઇ સ્પીડ રેલ માટે 5 મોટા બ્રિજ અને અન્ય નાના ક્રોસિંગ માટેના ટેક્નિકલ ટેન્ડર ખુલ્લાં મુકાયાં છે. આ ટેન્ડરમાં…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ ટનલનું કર્યું ઉદ્દઘાટન, કહ્યું કે, લદ્દાખ માટે બનશે લાઈફલાઈન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના રોહતકમાં 9.02 કિલોમીટર લંબાઈ ધરાવતી વિશ્વની સૌથી લાંબી હાઈવે ટનલનું ઉદ્દઘાટન કર્યું છે. આ…
Read More » -
સી-પ્લેન : સાબરમતી રિવરફ્રન્ટ પર વૉટર એરોડ્રામ બ્રીજ નિર્માંણની કામગીરી પૂરજોસમાં
31 ઓક્ટોબર-2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની જન્મ જ્યંતીએ કેવડિયા કોલોની આવી રહ્યાં છે. તેઓ સી પ્લેન મારફતે, રિવરફ્રન્ટથી…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અટલ ટનલનું કરશે ઉદ્દઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 ઓક્ટોબર-2020ના રોજ સવારે 10 વાગે, 9.02 કિલોમીટર લંબાઈ ધરાવતી વિશ્વની સૌથી લાંબી હાઈવે ટનલનું ઉદ્દઘાટન કરશે.…
Read More » -
રાજ્ય સરકારનો આદેશ- હાઈ રાઈઝડ્ બિલ્ડિંગો,સ્કૂલ-કોલેજ બિલ્ડિંગોને, હવે ફાયર સેફ્ટીનું દર 6 મહિને NOC કરાવવું પડશે.
રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોનાં જાન-માલ-મિલકતને આગથી સંરક્ષણ અપાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો…
Read More » -
18 સીટરનાં 2 સી-પ્લેન કેનેડાથી લવાશે, સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું 220 કિમીનું અંતર કાપતાં 45 મિનિટ લાગશે.
દેશમાં પહેલીવાર 31 ઓક્ટોબરથી સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેન સેવા શરૂ થવાની છે. 20 ઓક્ટોબર સુધીમાં 18 સીટરના…
Read More » -
અનલોક-5.0ની ગાઈડલાઈન જાહેર, બિઝનેસ એક્ઝિબિશન (બી2બી)ને અપાશે મંજૂરી
ભારત સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સિનેમાઘરો, મનોરંજન પાર્ક અને ફક્ત સ્પોર્ટ્સપર્સન એટલે કે રમતવીરોને તાલીમ આપવા સ્વિમીંગ પુલ ખુલશે તેવી…
Read More »