NEWS
-
જાણો શું છે સ્વામિત્વ યોજના, સમજો કેવી રીતે પ્રૉપર્ટી કાર્ડ આપને બનશે ફાયદાકારક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કૉન્ફરન્સ દ્વારા સ્વામિત્વ યોજના ગ્રામિણ ભારત માટે પ્રોપર્ટી કાર્ડનું લોન્ચિંગ કર્યું હતું. જે અંતર્ગત એક લાખ…
Read More » -
રાષ્ટ્રપિતા બાપુને શ્રદ્ધાંજલિ – મહારાષ્ટ્રના વર્ધામાં નિર્માંણ પામનાર ચરખા બ્રીજ, દેશને આપશે આત્મનિર્ભરતાનું પ્રોત્સાહન
મહારાષ્ટ્ર સરકાર 701 કિલોમીટરના લંબાઈ ધરાવતા મુંબઈ-નાગપુર સમૃદ્ધિ કોરીડોર પર આવેલા વર્ધામાં મહાત્મા ગાંધીના નામે, 315 મીટર લંબાઈવાળા અને ચરખાની…
Read More » -
થલતેજમાં મેટ્રો રુટની નવી ડિઝાઈન: 5 વર્ષના વિવાદ બાદ 350 મકાનોને તૂટતાં, પ્રથમવાર મેટ્રો રુટની ડીઝાઈનમાં કરાયો ફેરફાર
મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં થલતેજ સર્કલથી થલતેજ ગામ સુધીના લગભગ એક કિલોમીટરના રૂટ પર 350 જેટલા કાચા પાકા બાંધકામ દબાણમાં આવતા…
Read More » -
અમદાવાદના નામાંકિત શિવાલિક ગ્રુપે, અઢી દાયકામાં 60+ લેન્ડમાર્ક બિલ્ડિંગો નિર્માંણ કરીને, શહેરની સુંદરતામાં કર્યો છે વધારો.
અમદાવાદ શહેરમાં છેલ્લા 25 વર્ષથી કામ કરી રહેલા અને શહેરને નવી સ્કાઈલાઈન સાથે નવા લેન્ડમાર્ક બિલ્ડિંગો આપનાર એવા અમદાવાદના નામાંકિત…
Read More » -
15મી ઓક્ટોબર સુધીમાં સી પ્લેન માટે રિવરફ્રન્ટ પર એરોડ્રામ તૈયાર કરી દેવાશે, નદીમાં 200 ફૂટના અંતરે રનવે.
સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી 31 ઓક્ટોબરથી સી-પ્લેન સેવા માટે આંબેડકર બ્રિજ પાસે ચંદ્રનગર રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રામ તૈયાર કરવાની કામગીરી…
Read More » -
સુરતમાં SMC અને SUDAના કુલ 1085 ચો. કિ.મી. વિસ્તારના ફાઈનલ ડીપી પ્લાન-2035ને મુખ્યમંત્રી વિજય રુપાણીએ આપી મંજૂરી.
ગુજરાત સરકારે આજે સુરત મહાનગરપાલિકા અને સુરત સેવા સત્તામંડળના કુલ 1085 ચોરસ કિલોમીટર વિસ્તારના ફાઈનલ ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી આપી દીધી…
Read More » -
એલ એન્ડ ટીને, નર્મદા જળ સંસાધનના મહત્વના ઓડર મળ્યા
કંસ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની દેશની જાણીતી લાર્સન એન્ડ ટૂર્બો કંપનીએ જણાવ્યું હતું કે, દેશભરમાંથી તેને ડોમેસ્ટિક ઓડર સહિત દેશના વિવિધ…
Read More » -
ઝૂંડાલ બ્રીજનું કામ પૂરજોસમાં, અત્યાધુનિક ટેક્નિકથી નિર્માંણ પામી રહ્યો છે બ્રીજ
ગુજરાત સરકાર રાજ્યમાં માળખાકીય સુવિદ્યાઓ નિર્માંણ કરવા ગતિશીલ છે. જેમ કે, એસ.જી. હાઈવેને મોડલ રોડ નિર્માંણ કરવા માટે હાઈવે પર…
Read More » -
આજે “World Architecture Day-2020” પર “A Better Urban Future” થીમ પર ઉજવણી
આજે વર્લ્ડ આર્કીટેક્ચર ડે છે. જેના ભાગરુપે, સુંદરતા અને ડીઝાઈન દુનિયાની પર્યાયી એવા વિશ્વભરના આર્કીટેક્ટસ્ અને તેમની આર્કીટેક્ટ ડીઝાઈનને ખૂબ…
Read More » -
નાબાર્ડના ચેરમેન ચિંતાલાએ વેરહાઉસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે મુખ્યમંત્રી સાથે કરી બેઠક
પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે, નાબાર્ડના ચેરમેન ચિંતાલા સાથે બેઠક યોજાઈ હતી. ગુજરાત વિકાસમાં અગ્રીમ રાજ્ય છે ત્યારે નાબાર્ડ…
Read More »