NEWS
-
તહેવારોની સિઝન બાદ, મકાનો બની શકે છે ખર્ચાળ, સિમેન્ટના ભાવમાં વધારો થવાની સંભાવના.
ગ્લોબલ ફાઈનાન્સ સર્વિસ Emkay Globalના અહેવાલ મુજબ, 2021ના નાણાંકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર એટલે કે, તહેવારોની સિઝન બાદ, સિમેન્ટ ઉત્પાદક કંપનીઓ…
Read More » -
ઉત્તરાખંડમાં દેશનો પ્રથમ પારદર્શક ટફ ગ્લાસ સસ્પેન્શન બ્રીજ નિર્માંણ પામશે.
કુદરતના સાનિધ્યમાં આવેલા ઉત્તરાખંડમાં ઋષિકેશ સ્થિત આવેલી ગંગા નદી પર આવેલા લક્ષ્મણ ઝૂલાનું નિર્માંણ 1923માં થયું હતું. જેની આવરદા હવે…
Read More » -
ઉત્તરાખંડ: ટીહરી સરોવર પર દેશનો સૌથી લાંબો સસ્પેન્શન બ્રિજ તૈયાર, વડાપ્રધાન મોદીના હસ્તે થઈ શકે છે ઉદ્દઘાટન
ઉત્તરાખંડના ટિહરી સરોવર પર દેશના સૌથી લાંબા સસ્પેન્શન બ્રિજનું નિર્માણ પૂરું થઈ ગયું છે. ટેસ્ટિંગ માટે દક્ષિણ કોરિયાથી એન્જિનિયરોની ટીમ…
Read More » -
જાણો- શું છે ભારત સરકારની ભારતમાલા પરિયોજના ?
કોઈ પણ રાષ્ટ્રનો ઔદ્યોગિક કે આર્થિક વિકાસ, એ તેના ટ્રાન્સપોર્ટેસન નેટવર્ક અને ત્યાંના રાષ્ટ્રીય રાજમાર્ગો અને તેની સારસંભાળ પર આધારિત…
Read More » -
વિશ્વનો સૌથી લાંબો પ્રિકાસ્ટ સેગમેન્ટલ સ્પન કેબલ સ્ટેડ બ્રીજ, પ્રવાસીઓ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર
શહેરીકરણની સુંદરતા, એ દેશ, રાજ્ય કે શહેરમાં નિર્માંણ પામેલા આઈકોનિક કે યુનિક માળખાકીય વિકાસ અને નવીન બિલ્ડિંગોના નિર્માંણ પર આધારિત…
Read More » -
વડોદરામાં મોડીરાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ તૂટી પડતાં 6 દબાયાની આશંકા, બેનાં મોત, ત્રણને રેસ્ક્યૂ કરાયા
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારના બાવામાનપુરામાં સોમવારે મોડી રાત્રે 4 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ જતાં 9 વ્યક્તિ દબાઈ હતી. ફાયરબ્રિગેડ દ્વારા…
Read More » -
આજે વર્લ્ડ ટુરીઝમ ડે, કોવિડ-19ને કારણે, ટુરીઝમ સેક્ટર પર પડ્યો છે મોટો ફટકો.
કોવિડ-19ની વચ્ચે વર્લ્ડ ટુરીઝમ ડેની ઉજવણી કેવી રીતે કરવી તે પણ મોટો સવાલ છે. ત્યારે UN વર્લ્ડ ટૂરિઝ્મ ઓર્ગેનાઈઝેશન (UNWTO)મુજબ,…
Read More » -
વિશ્વની સૌથી લાંબી અટલ ટનલનું, વડાપ્રધાન મોદી 3 ઓક્ટોબરે કરી શકે છે ઉદ્દઘાટન
9.2 કિલોમીટરની લંબાઈ ધરાવતી અટલ ટનલનું ખાતમૂર્હૂત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 ઓક્ટોબરના રોજ કરી શકે છે. હિમાચલ પ્રદેશના મનાલીને લદાખના…
Read More » -
ICBC ચેરમેનપદે સતત 3જા વર્ષે પીસી સ્નેહલ ગ્રુપના ડાયરેક્ટર ચિરંજીવ પટેલની નિમણૂંક
ઈન્ડો- કેનેડિયન બિઝનેસ ચેમ્બર ઓફ કોમર્સ (ICBC)ના ચેરમેન તરીકે ચિરંજીવ પટેલની સતત ત્રીજા વર્ષે ચેરમેન તરીકે નિયુક્તિ કરાઈ છે. દિલ્હી…
Read More » -
બિહારમાં નિર્માણ પામશે કુલ 9 રાષ્ટ્રીય ધોરીમાર્ગ – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ખાતમૂર્હૂત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં14,258 કરોડના ખર્ચે નિર્માંણ પામનારા કુલ 350 કિલોમીટરની લંબાઈ ધરાવતા નવ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું વર્ચયુઅલ ખાતમૂર્હૂત કર્યું…
Read More »