Infrastructure
-
ગિફ્ટ સિટીમાં 5,000 રહેણાંક મકાનોની મર્યાદા પુરી, હવે વધુ મકાનો માટે મંજૂરી નહીં
દેશની પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ- ટેક્ સિટી ગિફ્ટ સિટીમાં હાલ રહેણાંક 5000 યુનિટો માટે મંજૂરી આપી દીધી છે. જેથી હવેથી ગિફ્ટ…
Read More » -
આજે વડાપ્રધાન મોદી મહાત્મા મંદિર ખાતે સેમીકોન ઈન્ડિયા-2023નું ઉદ્દઘાટન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. ગઈકાલે રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્દઘાટન કર્યુ હતું. અને આજે ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર…
Read More » -
દેશમાં તમામ એક્સપ્રેસવે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરોના માર્ગદર્શન માટે ટૂંક સમયમાં લાગશે મોટા સાઈન બોર્ડ, કેન્દ્રીય હાઈવે મંત્રાલયે જાહેર કરી નવી ગાઈડલાઈન
દેશભરમાં દર વર્ષે રોડ અકસ્માતમાં દોઢ લાખ કરતાં પણ વધારે લોકો પોતાનો જીવ ગુમાવે છે. જેના માટે નાગરિકો પહેલાં જવાબદાર છે.…
Read More » -
2047 સુધીમાં દેશના ઈન્ફ્રા સેક્ટરમાં અંદાજે 880 લાખ કરોડનું રોકાણ થશે, મંત્રી પરિષદમાં બેઠક ચર્ચા
ભારત સરકાર 2023 થી 2047 સુધીમાં દેશભરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં અંદાજે 845 થી 880 લાખ કરોડ રુપિયાનું રોકાણ કરશે તેવી ચર્ચા 4…
Read More » -
ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે, બિલ્ટ ઈન્ડિયાની,‘The Engineering Marvels of Amrit Kaal-2023’ કોફી ટેબલ બુકનું કર્યુ વિમોચન
બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરના બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને, પાંચમો એવોર્ડ અને કોન્ક્લેવ-2023 નું આયોજન કર્યું હતું. તે સાથે સાથે બિલ્ટ ઈન્ડિયાએ આઝાદીના…
Read More » -
રાજયમાં નબળી કન્સ્ટ્રક્શન ગુણવત્તાથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખૂબ જ પરેશાન !
ગુજરાત સહિત દેશભરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જોરદાર થઈ રહ્યો છે તેમાં કોઈ જ શંકા નથી પરંતુ તેની સાથે સાથે બિલ્ડિંગ અને…
Read More » -
આરોગ્ય અને કાયદા મંત્રી ઋષિકેશ પટેલે, કન્સ્ટ્રક્શન ક્ષેત્રની 19 હસ્તીઓનું “બિલ્ટ ઈન્ડિયાના ધ કોલોનડ એવોર્ડથી” સન્માનિત કર્યા
ગુજરાતનું રિયલ એસ્ટેટ અને કન્ટ્રક્શન સેક્ટરના બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને, ગુજરાતના આરોગ્ય અને કાયદા-ન્યાય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે, 19 કન્સ્ટ્રક્શન અને રિયલ…
Read More » -
તાપી જિલ્લામાં મીંઢોળા નદી પર બ્રિજનો સ્લેબ તૂટી પડ્યો, ઉદ્દઘાટન પહેલાં બ્રિજ પહેલાં જ તૂટી પડ્યો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાપી જિલ્લામાં આવેલા મીંઢોળા નદી પરનો બ્રિજનો સ્લેબ તૂટી પડતાં તેના જવાબદાર કોન્ટ્રાક્ટર્સ અને અધિકારીઓ સામે લાલ…
Read More » -
અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા મજૂરોને, બિપરજોઈ વાવાઝોડાથી સાવધાન કરવા જરુરી
બિપરજોઈ વાવાઝોડાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું છે કે, લોકોએ બિનજરુરી બહાર નીકળવું નહી તેમજ જીવનજરુરિયાતની ચીજવસ્તુઓની ખપત પૂરતી સંગ્રહ કરવાની…
Read More » -
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, આવતીકાલે મહેસાણા-મોઢેરા રોડનું કરશે લોકાર્પણ
આવતીકાલે, શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મહેસાણા-મોઢેરા રોડનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત, નવનિર્મિત જોટાણા તાલુકા સેવા સદનનું લોકાર્પણ પણ કરશે. આ…
Read More »