Infrastructure
-
જાણો શું છે 68 ગામ ? આવનારા દિવસોમાં આ ગામોમાં વસશે નવું અમદાવાદ !
બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને અમદાવાદથી 30 થી 40 કિલોમીટરના અંતરે પ્લોટિંગ પ્રોજેક્ટ બની રહ્યા છે, તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો.…
Read More » -
વૈષ્ણોદેવી વિસ્તાર રેસિડેન્શિયલ પ્રોપર્ટી માટે બન્યો બેસ્ટ ડેસ્ટિનેશન, મકાન ખરીદવાની ઉત્તમ તક
અમદાવાદ અને ગાંધીનગરને જોડતા એસ.જી. હાઈવે પરના વૈષ્ણોદેવી સર્કલની આસપાસના વિસ્તારો રિયલ એસ્ટેટ માર્કેટ ટોક ઓફ ધ ટાઉન છે. વૈષ્ણોદેવી…
Read More » -
આખા અમદાવાદને પૂરો વિશ્વાસ છે, કારણ કે ‘યહ ઘર કી બાત હૈ’
અમદાવાદના નામાંકિત રિયલ એસ્ટેટ ડેવલપર્સ સાન્વી નિર્માણે નવું કેમ્પેઈન લોન્ચ કર્યુ છે, જે કંપનીના ડીએનએનું સાક્ષાત્કાર કરાવે છે. આ બ્રાન્ડ…
Read More » -
મિઝોરમમાં નિર્માણાધીન રેલ્વે બ્રિજનો ગડર તૂટતાં, 17 મજૂરોનાં મોત, ફરી એકવાર ગુણવત્તા પર સવાલ
મિઝોરમમાં આજે એક નિર્માણાધીન રેલ્વે બ્રિજ તૂટી પડતાં 17 મજૂરોનાં મોત થયાં છે. પીટીઆઈના જણાવ્યાનુસાર, મિઝોરમની રાજધાની આઈજોલથી 21 કિલોમીટર દૂર…
Read More » -
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં, કુલ 24 રિવર બ્રિજ નિર્માણ પામી રહ્યા છે,વલસાડમાં ઔસંગ નદી પરનો બ્રિજનું નિર્માણ પૂર્ણ.
ધ નેશનલ હાઈવે સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે, ગુજરાતના વલસાડ જિલ્લામાં ઔસંગ નદી પરનો બુલેટ ટ્રેન બ્રિજનું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. અમદાવાદ-મુંબઈ…
Read More » -
ફેબ્રુઆરી-2024 સુધીમાં તૈયાર થઈ જશે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે, દિલ્હીથી મુંબઈ પહોંચતાં લાગશે 12 કલાક
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નિતીન ગડકરીએ આજે આજતક કોન્ક્લેવમાં જણાવ્યું હતું કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું નિર્માણ કાર્ય ફેબ્રઆરી-2024…
Read More » -
ગિફ્ટ સિટીમાં વિકસાવવાશે ઈન્ટરનેશનલ મોલ્સ્ અને સેન્ટ્રલ પાર્કસ્- ગિફ્ટ સિટી એમડી તપન રે.
સ્ટેટ કેપિટલ ગાંધીનગરમાં આકારિત ગિફ્ટ સિટીમાં હવે ઈન્ટરનેશનલ મોલ્સ્ અને સેન્ટ્રલ પાર્કસ્ નિર્માણ પામશે તેવું ગિફ્ટ સિટીના એમડી તપન રેએ ગિફ્ટ સિટીમાં એચડીએફસી…
Read More » -
અમદાવાદ મ્યુનિ.એ રાજ્ય સરકારના શહેરી વિકાસ સમક્ષ અમદાવાદ નજીકના વિસ્તારોમાં “સેટેલાઈટ ટાઉન” બનાવવા પ્રસ્તાવ મૂક્યો
અમદાવાદ શહેરની આસપાસના ટાઉનોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિદેશમાં જે રીતે સેટેલાઈટ ટાઉન હોય તેમ વિકસાવવા માટેની પહેલ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ…
Read More » -
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 508 અમૃત ભારત રેલ્વે સ્ટેશનોને પુન:વિકાસનો શિલાન્યાસ કર્યો.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશભરમાં 508 અમૃત ભારત સ્ટેશનોને પુન:વિકાસ કરવા માટેનો શિલાન્યાસ કર્યો છે. વડાપ્રધાન…
Read More » -
અમદાવાદમાં વન વે ટ્રાફિક સ્પાઈક સ્પીડ બમ્પ, ટ્રાફિક હળવો કરવામાં સહાયરુપ બનશે
અમદાવાદ શહેરમાં રોંગ ડ્રાઈવિંગ, ટ્રાફિક સુચારુ ચલાવવા અને અકસ્માત રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વન વે ટ્રાફિક સ્પાઈક સ્પીડ બમ્પ…
Read More »