Infrastructure
-
ક્રેડાઈ અમદાવાદ ગાહેડના નવા પ્રેસિડેન્ટ તરીકે ધ્રુવ પટેલની નિમણૂંક, મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છાઓ.
ક્રેડાઈ અમદાવાદ ગાહેડ હાઉસ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ક્રેડાઈ અમદાવાદ ગાહેડની નવી ટીમને જાહેર કરવામાં આવી હતી.જેમાં શ્રી અમી…
Read More » -
10મા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં ધોલેરા સરનું ભાવિ રહેશે આકર્ષણનું કેન્દ્ર
ધોલેરા સરને ગુજરાત સરકાર દેશની પ્રથમ સ્માર્ટ અને ટે્ક સિટી ગિફ્ટ સિટીની જેમ વિશ્વ સ્તરીય પર લઈ જવા માટે અથાક…
Read More » -
સાયન્સ સિટીમાં રોડ રિડેવલપમેન્ટ કામ ક્યારે થશે પૂર્ણ, સ્થાનિકોનો સવાલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના પોશ અને એલિટ ક્લાસ એરિયા સાયન્સ સિટીમાં સીજી રોડ પ્રોજેક્ટ જેવો રોડ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું નિર્માણકાર્ય છેલ્લા…
Read More » -
ભારતીય કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ 2025 સુધીમાં 1.4 ટ્રિલિયન અમેરિકન ડૉલરે પહોંચશે- નિષ્ણાંતોનો મત
ભારતીય કન્સ્ટ્રક્શનના નિષ્ણાંતોના જણાવ્યાનુસાર, ભારતીય કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ 2025 સુધીમાં 1.4 ટ્રિલિયન અમેરિકન ડૉલર હશે. અને 2030 સુધીમાં દેશના જીડીપીમાં 13…
Read More » -
નેશનલ ટોલ પ્લાઝા પર થતી મારપીટની ઘટનાઓને NHAI કરશે નષ્ટ
રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા ટોલ પ્લાઝા પર બનતી મારપીટ ઘટનાઓ પર અંકુશ લાવવા માટે કેન્દ્ર સરકારના હાઈવે અને પરિવહન મંત્રાલયની…
Read More » -
જૂના-જર્જરિત બ્રિજોનું સરકારે AI જેવી ટેક્નોલોજીથી અગાઉથી નિરીક્ષણ કરાવીને, પ્રજા હિતમાં કામ કરવું જરુરી- દર્શકોનાં મંતવ્યાં
ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામ પાસે આવેલો 40 વર્ષ જૂનો બ્રિજ ઉપરથી ડમ્પર પસાર થતાની સાથે જ બ્રિજ તૂટી પડ્યો હતો.અને ડમ્પરની સાથે…
Read More » -
આજે શિવનગરી કાશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનું ખાતમુર્હૂત
કરોડો હિન્દુઓના આસ્થાના કેન્દ્ર સમા બાબા વિશ્વનાથ મહાદેવની નગરી કાશીમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણનું ખાતમુર્હૂત આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. ભારતમાં…
Read More » -
અમે તમારી સાથે જ છીએ, ગુણવત્તાસભર કામ સાથે તંદુરસ્ત સ્પર્ધા કરો- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
ગુજરાતના માળખાકીય વિકાસના પાયા સમા ગુજરાતભરના કોન્ટ્રાક્ટર્સના ટેન્ડરીંગ અને તેના ભાવ સહિત કેટલાક પડતર પ્રશ્નોને મુદ્દે કોન્ટ્રાક્ટર્સ કોઈપણ સરકારી ટેન્ડર…
Read More » -
યુપીમાં 2 જ દિવસમાં બે દુર્ઘટનામાં 13 લોકોનાં મોત, લિફ્ટ તૂટતા 8 મજૂરના મોત, મકાન ધરાશાયી થતાં 5નાં મોત
ઉત્તરપ્રદેશમાં 2 દિવસમાં બે મોટી દુર્ઘટના ઘટી હતી. જેમાં કુલ 13 લોકોનાં મોત થયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગ્રેટર નોઇડામાં…
Read More » -
આજે એન્જિનીયર્સ ડે, એન્જિનીયર્સ માટે ગૌરવનો દિવસ, વડાપ્રધાન મોદીએ એમ. વિશ્વેશ્વરાયને પુષ્પાજંલિ અર્પિત કરી
આજનો દિવસ, દરેક સિવીલ એન્જિનિયર્સ માટે “I am Civil Engineer”કહીને ગર્વ લેવાનો દિવસ છે. કારણ કે, 15 સપ્ટેમ્બરના રોજ દેશના…
Read More »