-
Government
આજે દુબઈમાં વડાપ્રધાન મોદી ભગવાન સ્વામી નારાયણ મંદિરનું કરશે ઉદ્દઘાટન,18 તારીખે મંદિર દર્શન માટે મૂકાશે ખુલ્લૂં
દુબઈના આબુ મુરૈખાહ ખાતે 27 એકર જમીન પર પથરાયેલું ભગવાન સ્વામી નારાયણનું દિવ્ય અને ભવ્ય હિન્દુ મંદિરનું ઉદ્ધઘાટન આજે બીએપીએસ…
Read More » -
Government
14 ફેબ્રુ.એ દુબઈમાં થશે સ્વામી નારાયણ મંદિરનું ઉદ્દઘાટન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે ઉદ્દઘાટન
વિશ્વભરમાં હિન્દુ મંદિરોનું નિર્માણ કરીને હિન્દુ સંસ્કૃતિનો વારસો ટકાવી રાખવાના હેતુસર BAPS સંસ્થાએ ગુજરાત સહિત દેશભરમાં હજારો મંદિરો નિર્માણ કર્યા…
Read More » -
Government
ડ્રાફ્ટ ટીપી સ્કીમ માટે 65 કરોડ, AMCના 2024-25ના વાર્ષિક બજેટને 12,262 કરોડની જોગવાઈ સાથે મંજૂરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 2024-25 માટે કુલ 12,262.83 કરોડની જોગવાઈ સાથે વાર્ષિક બજેટને મંજૂરી આપી છે. જેમાં જાહેરાત કરવામાં આવી છે…
Read More » -
Construction Equipment
ગુજરાતની Apollo Inffratech 16 ફેબ્રઆરીના રોજ લોન્ચ કરશે કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ ન્યૂ મોડેલ
ગુજરાતના ઔદ્યોગિક શહેર મહેસાણાની Apollo Inffratech, કે જે ગુજરાત સહિત દેશભરના તમામ રાજ્યોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ્ નિર્માણ કરતી કન્સ્ટ્રક્શન કંપનીઓ માટે…
Read More » -
Government
અમદાવાદમાં પ્રદૂષણ અને ટ્રાફિક જામમાં ઘટાડો કરવા, એસ.પી. રીંગ રોડ પર નિર્માણ પામશે 10 લોજેસ્ટિક્સ્ પાર્કસ્
અમદાવાદ શહેરમાં પ્રદૂષણ અને ટ્રાફિકની ભીડ ઘટાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદને ફરતે આવેલા એસપી રીંગ પર 10 લોજેસ્ટિક્સ પાર્કસ્…
Read More » -
Govt
જાણો- 2024-25ના અંતરિમ બજેટમાં નાણાંમંત્રી સિતામરને ઈન્ફ્રા.અને બિલ્ડિંગ ક્ષેત્રે કરેલી જાહેરાતો અને અનુમાનો
આજે સંસદભવનમાં અંતરિમ બેજટ 2024-25 ને રજૂ કરતાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમને આવનાર વર્ષ માટે રોજગાર, દેશના વિકાસ અને…
Read More » -
Govt
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામશે 2 કરોડ આવાસો, નાણાંમંત્રી સિતારમનીની જાહેરાત
મોદી સરકારના કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમને આજે 2024નું અંતરિમ બજેટ રજૂ કર્યું હતું. જેમાં સિતારમને ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ…
Read More » -
Government
MORTH Ministry 2025 સુધીમાં 9000 બ્લેક સ્પોર્ટ દૂર કરશે, નબળા રોડ મેઈનટેઈન્સ, રોડ પરના ખાડાની જવાબદારી રહેશે રોડ ઓથોરીટીની
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના સચિવ અનુરાગ જૈને જણાવ્યું છે કે, મે-2025 સુધીમાં દેશભરમાંથી 9000 એક્સિડેન્ટ ઝોન(બ્લેક સ્પોર્ટ) દૂર…
Read More » -
Government
ભગવાન શ્રીરામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે, જાણો મંદિર નિર્માણની વિશિષ્ટતાઓ.
કરોડો હિન્દુઓના આસ્થાના કેન્દ્ર અને ભગવાન શ્રીરામ તીર્થધામ રામનગરી અયોધ્યામાં નિર્માણ પામેલા શ્રીરામ જન્મભૂમિ મંદિરના નિર્માણની વિશિષ્ટતાઓ પર કરીએ એક…
Read More » -
Government
જૂઓ બેદરકારીનો વિડીયો, વડોદરાના હરણી તળાવની ગોઝારી ઘટના બાદ, પણ લોકો અને બોટના સંચાલકો સુધરતા નથી.
તમે જોઈ રહ્યો છો, તે વિડીયો બેટ દ્વારકાનો છે, બોટમાં બેસીને બેટ દ્વારકામાં ભગવાન દ્રારકાધીશનાં દર્શને જતા પ્રવાસીઓનો છે. અહીં…
Read More »