-
Government
રોડ અકસ્માતો અટકાવવા, રોડ સુરક્ષા- જીવન રક્ષા અભિયાનમાં જોડાવો અને પ્રતિજ્ઞા કરો.
આપણા દેશમાં દર વર્ષે 4.5 લાખ રોડ અકસ્માત થાય છે જેમાં 1.50 લાખથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવે છે. અને…
Read More » -
Government
સુરતના હજીરામાં ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ 1 લાખ કરોડનું રોકાણ કરવા ઉત્સુક.
પાટનગર ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે, આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરમેન લક્ષ્મી મિત્તલ અને સીઈઓ દિલીપ ઓમમેનએ શુભેચ્છા મુલાકાત કરી…
Read More » -
Government
ગુજરાતની અનેક હોસ્પિટલો, શાળાઓ અને બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીનો અભાવ, સરકારે પરિસ્થિતિ સુધરી હોવાનું સોગંદનામું કર્યું
ગુજરાતની અનેક હોસ્પિટલોમાં લાગેલી આગની ઘટનાઓ સંદર્ભે ફાયર સેફ્ટી મામલે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજીમાં રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યું…
Read More » -
Government
આજે વડાપ્રધાન મોદી સોમનાથમાં 1 કિ.મી. દરિયાઈ વોકવે પ્રોજેક્ટનું કરશે વચ્યૂંઅલ લોકાપર્ણ
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો ફોન્ફરન્સના માધ્યમથી, સોમનાથ મંદિર ખાતે વિવિધ પ્રોજેક્ટોનું લોકાપર્ણ અને ખાતમૂહર્ત કરશે. સોમનાથમાં ભારત સરકારની પ્રસાદમ…
Read More » -
NEWS
કોરોના પછી નિકાસમાં વધારો, સિરામિકનો 1 હજાર અને બ્રાસપાર્ટનો 100 કરોડથી વધુ વિદેશ વ્યાપાર
સૌરાષ્ટ્રમાં દરેક પ્રકારના ઉદ્યોગો આવેલા છે. અહીં સોયથી લઇને રેલવે અને એરફોર્સના સાધનો બનાવતા એકમો આવેલા છે. આ સાધનોની નિકાસ…
Read More » -
Housing
વિશ્વમાં પ્રાઈમ રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાવ વધ્યા, ભારતમાં નજીવો ઘટાડો
વિશ્વભરમાં પ્રાઈમ રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાવમાં તેજી જોવા મળી છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ કંપની નાઈટ ફ્રેન્કના પ્રાઈમ ગ્લોબલ સિટીઝ ઈન્ડેક્સ Q2-2021 અનુસાર,…
Read More » -
NEWS
સોમનાથમાં એક કિલોમીટર લાંબો સમુદ્ર દર્શન વૉક-વે તૈયાર, કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યૂઅલ લોકાર્પણ કરશે
સોમનાથમાં ભારત સરકારની પ્રસાદમ યોજના, ગુજરાત ટુરિઝમ, સોમનાથ ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી 4 પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે લોકાર્પણ અને…
Read More » -
Government
દેશના પહેલા સોલાર વિલેજ મોઢેરાનું 5 સપ્ટેમ્બરે લોકાર્પણ, PM મોદી મહાત્મા મંદિરથી લોકાર્પણ કરશે.
5 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી દેશના પ્રથમ સોલાર વિલેજ એવા મોઢેરા અને…
Read More » -
Government
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે, પાલનપુર અને ધાનેરા રેલ્વે ઓવરબ્રીજનું વર્ચ્યૂઅલ લોકાર્પણ કર્યું.
આજે ગાંધીનગર ખાતેથી ૭ર કરોડના ખર્ચે નવનિર્મીત પાલનપુર–માનસરોવર ખાતે તથા ડીસા-ધાનેરા હાઇવે પર ધાનેરા ખાતે નવનિર્મીત રેલ્વે ઓવરબ્રીજનું વર્ચ્યૂઅલ લોકાર્પણ…
Read More » -
Government
અમદાવાદનો પ્રથમ કેબલ સ્ટેઈટ બ્રીજ, રાજેસ્થાન સર્કલ પર નિર્માંણ પામશે
ગુજરાતના આર્થિકનગર અમદાવાદ શહેરને ફરતે આવેલા સરદાર પટેલ રીંગ પર નિર્માંણ પામનાર પુલો પૈકીનો રાજેસ્થાન સર્કલ કેબલ સ્ટેઈટ બ્રીજનું ખાતમૂર્હૂત…
Read More »