PROJECTS
-
વેરહાઉસિંગ સેક્ટર 20 ટકાના દરે ગ્રોથ કરશે- નાઈટ ફ્રેન્ક અહેવાલ
ઈ-કોમર્સ સેક્ટરનો ગ્રોથ વધતાં વેરહાઉસિંગ સેગમેન્ટમાં ટ્રાન્ઝેક્શન વાર્ષિક 20 ટકાના દરે વધશે. જે 2021માં 31.7 મિલિયન ચોરસફૂટથી વધી 2023 સુધી…
Read More » -
અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેનું નિર્માંણકાર્ય શરુ, 2023 સુધીમાં 109 કિ.મી લાંબો એક્સપ્રેસ વે નિર્માંણકાર્ય થશે પૂર્ણ.
ધોલેરા સરને જોડતો 109 કિલોમીટરની લંબાઈ ધરાવતો અમદાવાદ-ધોળકા એક્સપ્રેસ વેનું નિર્માંણકાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. હાલ એક્સપ્રેસ વેના રીમાર્ક…
Read More » -
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વાઈબ્રન્ટ ગુજરાત 2022 ભાગરુપે, દુબઈના બે દિવસીય પ્રવાસે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી જાન્યુઆરી 2022 માં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા દુબઈ રોડ શૉ માટે આજથી દુબઈના બે…
Read More » -
અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિર્માંણકાર્ય પૂરજોસમાં, પિલ્લરોનું થઈ રહ્યું છે નિર્માંણ
ગુજરાતના નવસારી ખાતે, સ્ટ્રડલ કેરીયર દ્વારા ફૂલ સ્પાન બોક્સ ગર્ડરને ઉપાડીને નિર્માંણ જગ્યાએ ફીટ કરવામાં આવી રહ્યો છે. જે ખરેખર…
Read More » -
ઉત્તરપ્રદેશમાં રોડના ઉદ્દઘાટનમાં રોડ પર નારિયેળ ફોડવા દરમિયાન, નારિયેળ ન ફૂટ્યું પરંતુ રોડ તૂટી ગયો.
ઉત્તરપ્રદેશના બિજનૌરમાં એક નવનિર્મિત રોડના ઉદ્દઘાટન દરમિયાન નારિયેળ ફોડવા રોડ પર પછાડ્યું પરંતુ, નારિયેળ ફૂટ્યું નહી પરંતુ, રોડ તૂટી ગયો.…
Read More » -
પૂર્વ અમદાવાદમાં 644 મીટર લાંબા અજિત મિલ ફ્લાયઓવરનું, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ.
132 ફૂટના રીંગરોડ પર અજિત મિલ જંક્શન પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ફ્લાયઓવર બ્રીજનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કર્યું હતું. 40…
Read More » -
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેહરાદૂનની મુલાકાતે, 18000 કરોડના કામોનું કરશે લોકાર્પણ અને શિલાન્યાસ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેવભૂમિ ઉત્તરાખંડના દેહરાદૂનની મુલાકાતે છે. જે દરમિયાન તેઓ 18000 કરોડના દિલ્હી-દેહરાદૂન ઈકોનોમી કોરીડોર સહિત વિવિધ પ્રોજેક્ટનું…
Read More » -
ગટરના પાણી અને ઘન કચરામાંથી પ્રાપ્ત થતા ગ્રીન હાઈડ્રોજનમાંથી વાહનો ચાલશે- નિતીન ગડકરી.
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છેકે, આવનારા દિવસોમાં દેશના શહેરોમાં ગટરના પાણી અને ઘન કચરામાંથી કાઢેલા ગ્રીન…
Read More » -
આવતીકાલે દેહરાદૂનમાં વડાપ્રધાન મોદી, 18000 કરોડના વિવિધ પ્રોજેક્ટસ્ નું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બર-2021ના રોજ દેહરાદૂન ખાતે, 18000 કરોડ રુપિયાની વિવિધ પરિયોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે. દેહારદૂનના તમામ વિસ્તારોમાં…
Read More » -
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, એક જ દિવસમાં 8 ટીપી સ્કીમને આપી મંજૂરી.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, એક જ દિવસમાં કુલ ચાર શહેરોમાં કુલ આઠ ટીપી સ્કીમને મંજૂરી આપી છે. જેમાં અમદાવાદની પાંચ…
Read More »