PROJECTS
-
ક્રેડાઈ અમદાવાદના એન્યૂઅલ ગેટ ટુ ગેધરમાં ભાજપા પ્રમુખ સી.આર. પાટીલ આપશે હાજરી
સેવી સ્વરાજ સ્પોર્ટસ ક્લબ ખાતે ક્રેડાઈ અમદાવાદ દ્વારા ક્રેડાઈ અને ગાહેડના સભ્યો માટે સ્પોર્ટસ કાર્નિવલ અને એન્યૂઅલ ગેટ ટુ ગેધરનું…
Read More » -
વડાપ્રધાન મોદીએ, યુ.પી.ના શાહજાહાંપુરમાં ગંગા એક્સપ્રેસનું કર્યું ખાતમૂર્હૂત, 2024માં નિર્માંણ થશે પૂર્ણ.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના શાહજહાંપુર ખાતે ગંગા એક્સપ્રેસ વેની આધારશીલા મૂકી હતી. સિક્સ લેન ગંગા એક્સપ્રેસ વે કુલ 594…
Read More » -
હાઈવે-ટ્રાન્સપોર્ટ અને લોજેસ્ટિક સેક્ટરમાં રોકાણની ઉજળી તકો, મળશે ઊચું વળતર- નિતીન ગડકરી
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ રોકાણકારોને રોડ પ્રોજેક્ટસ્ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ કરવાનું આહવાન કર્યું હતું અને રોકાણકારોને…
Read More » -
જૂઓ- શ્રીકાશી વિશ્વનાથ કોરીડોરના નિર્માંણકર્તાં પીએસપી પ્રોજેક્ટસ્ લિ.ના સીએમડીની ખાસ મુલાકાત.
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીકાશી વિશ્વનાથધામ કોરીડોરનું ભવ્ય લોકાર્પણ કર્યું હતું. તે દરમિયાન ગુજરાતનું લિડીંગ બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન મેગેઝિન બિલ્ટ…
Read More » -
જાણો- શ્રીકાશી વિશ્વનાથધામ મંદિર કોરીડોરની ખાસ વિશિષ્ટતાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાયેલા શ્રીકાશી વિશ્વનાથધામ કોરીડોરથી કાશીવાસીઓ ખૂબ જ ખુશ છે. બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને કાશી કોરીડોરના લોકાર્પણ…
Read More » -
13 ડિસેમ્બરે શ્રીકાશી વિશ્વનાથધામ કોરીડોરનું, વડાપ્રધાન મોદીના હસ્તે ભવ્ય અને દિવ્ય લોકાર્પણ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરના રોજ કાશી વિશ્વનાથ કોરીડોરનું ઉદ્દઘાટન કરશે. મંદિર લોકાર્પણ કાર્યક્રમની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. 50…
Read More » -
મોટાભાગના પ્રોજેક્ટ સરકારી સિસ્ટમના કારણે વિલંબમાં પડે છે – કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, ભારતમાં સરકારી સિસ્ટમના કારણે મહત્તમ પ્રોજેક્ટસ્ માં વિલંબ થાય છે.…
Read More » -
પાટીદાર સમાજના ઉત્કર્ષનો ઈતિહાસ લખો તો, ગુજરાત અને દેશના ઉત્કર્ષનો ઈતિહાસ એની સાથે જ લખાઈ જશેઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના સોલામાં ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપવા પહોંચ્યાં હતા. ઉમિયા માતાજીના મંદિર નિર્માણ કાર્યક્રમમાં…
Read More » -
આવતીકાલથી સોલા-અમદાવાદ ખાતે ત્રિદિવસીય “મા ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવ”નો પ્રારંભ
આવતીકાલથી સોલા-અમદાવાદ ખાતે શ્રી ઉમિયા માતાજી સંસ્થાના ઊંઝા દ્વારા ત્રિદિવસીય “મા ઉમિયાધામ નિર્માંણના શિલાન્યાસ મહોત્સવ”નો શુભારંભ થઈ રહ્યો છે. શનિવાર…
Read More » -
જાણો કોને કહેવાય- ગ્રીન ફિલ્ડ રોડ
ભારતમાલા અને સાગરમાલા પરિયોજના અંતર્ગત દેશભરમાં અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગો, એક્સપ્રેસ વે, રેલ્વે ફ્લાયઓવર બ્રીજ, એલિવેટેડ બ્રીજ પ્રોજેક્ટ મોટાપ્રમાણમાં નિર્માંણ પામી…
Read More »