Others
-
દરરોજ મિની વિમાન વડોદરાથી મુંદ્રા જશે, અંદાજે ભાડુ 500થી 3400 રુપિયા રહેશે.
હવે ગુજરાતનો વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. આ વિકાસ હવે બિઝનેસમેન પોતાની મુલાકાત ત્વરિક અને ઝડપી કરી શકે તેવા ઉમદા…
Read More » -
GIFT Cityમાં ડિજિટલ કંપની સામે ₹8.6 કરોડની કથિત છેતરપિંડીની ફરિયાદ
અમદાવાદ: ગાંધીનગરની ઇન્ફોસિટી અને GIFT Cityમાં કાર્યરત Shoot Space Digital Pvt. Ltd. સામે વધુ એક કથિત છેતરપિંડીનો કેસ નોંધાયો છે.…
Read More » -
ગુજરાતમાં હોમ લોનનો સરેરાશ લોન સાઇઝ 72% વધ્યો, લોન લેનારની સંખ્યા 28% ઘટી
અમદાવાદ: ગુજરાતના હાઉસિંગ માર્કેટમાં હોમ લોન લેનારા લોકોની સંખ્યા ઘટી રહી છે, પરંતુ લોન લેનારા ગ્રાહકો હવે વધુ રકમની લોન…
Read More » -
અમદાવાદમાં યોજાયો ગુજરાત પ્રજાપતિ સમાજ શતાબ્દી મહોત્સવ-2025, સમાજ બંધુઓને મળી ભવ્ય સફળતા, સમાજે આપ્યો અઢળક પ્રેમ
આજે અમદાવાદના સોલા ભાગવત ખાતે ગુજરાત પ્રજાપતિ સમાજનો શતાબ્દી મહોત્સવ 2025 નું આયોજન ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.…
Read More » -
કવિશા ગ્રુપે અમદાવાદના ડૉક્ટર્સ એસો. માટે આયોજિત કરી ક્રિકેટ ટુર્નામેન્ટ, 10 દિવસ ચાલશે ટુર્નામેન્ટ
અમદાવાદના શહેરના વિવિધ સમુદાયના લોકો એકબીજા સાથે મળે અને કંઈક નવું કરે તેવા હેતુથી કવિશા ગ્રુપ વિવિધ પ્રવૃતિઓ કરે છે.દર…
Read More » -
ગડકરી બાદ, અમિતાભ કાંતે કહ્યું કે, પેટ્રોલ-ડીઝલ કારને અલવિદા કહેવાનો પાકી ગયો છે સમય
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બાદ, G20 શેરપા અને નીતિ આયોગના ભૂતપૂર્વ CEO અમિતાભ કાંતે સમજાવ્યું છે કે, શા માટે પેટ્રોલ…
Read More » -
અમદાવાદની RKC Infrabuilt Pvt. Ltd.ના CMD કમલેશ શાહનું નિધન,આવતીકાલે નિકળશે અંતિમ યાત્રા
અમદાવાદની જાણીતી કન્સ્ટ્રક્શન કંપની RKC Infrabuilt Pvt. Ltd. ના સીએમડી કમલેશભાઈ શાહનું આકસ્મિત મૃત્યું થયું છે. મળતી માહિતી મુજબ, 14…
Read More » -
14 ફેબ્રુઆરીએ દુબઈમાં થશે સ્વામી નારાયણ મંદિરનું ઉદ્દઘાટન,18 ફેબ્રુ.ના રોજ જનરલ પબ્લિક માટે ખૂલ્લું મુકાશે
વિશ્વભરમાં હિન્દુ મંદિરોનું નિર્માણ કરીને હિન્દુ સંસ્કૃતિનો વારસો ટકાવી રાખવાના હેતુસર BAPS સંસ્થાએ ગુજરાત સહિત દેશભરમાં હજારો મંદિરો નિર્માણ કર્યા છે. એક…
Read More » -
20 જૂને, ગાહેડ હાઉસ-અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે, અ.મ્યુ.કો. ગાર્ડન-પીપલ્સ પાર્કનું લોકાર્પણ
ક્રેડાઈ અમદાવાદ-ગાહેડ દ્વારા 20 જૂનના રોજ રથયાત્રાના પાવન દિવસે સવારે નવ કલાકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગાર્ડન – પીપલ્સ પાર્કનું લોકાર્પણ…
Read More » -
માદરે વતન રુપપુરમાં પી.એસ. પટેલે, 10,000 વૃક્ષો વાવ્યાં, પર્યાવરણ જતન માટે પીએસપી પ્રોજેક્ટસ્ બન્યું પ્રેરણાસ્ત્રોત.
ગુજરાત સહિત દેશની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેકટસ્ લિમિટેડના પીએસપી ફાઉન્ડેશન દ્વારા પ જૂન પર્યાવરણ દિવસે, ચાણસ્મા તાલુકામાં આવેલા રુપપુર ગામમાં…
Read More »