Others
-
ઓગણજમાં પ્રમુખસ્વામી મહોત્સવ જગ્યા પર જ, બનશે 5 એકરમાં સ્વામીનારાયણ મંદિર, ખેડૂતોએ 100 કરોડનું કર્યૂ ભૂદાન
જ્યાં પ્રમુખસ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ થયો હતો, ત્યાં જ શ્રીહરિ મંદિરનું નિર્માણ પામશે તેવું બીએપીએસ સંસ્થાના સંતોએ મીડીયાને જણાવ્યું…
Read More » -
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું વાઈન્ડઅપની કામગીરીનો પ્રારંભ, 18 જાન્યુ. સુધીમાં થશે પૂર્ણ
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની સતત એક મહિના સુધી અમદાવાદમાં ઉજવણી થયા બાદ, 14મી જાન્યુઆરીના રોજ કાર્યક્રમ સપન્ન થતાં જ આજથી વાઈન્ડઅપની કામગીરીનો…
Read More » -
સાવધાન ! હવે કારમાં પાછળ બેસનારા લોકોએ પણ પહેરવો પડશે સીટ બેલ્ટ, સરકાર અપનાવશે કડક વલણ
કારની પાછળની સીટ પર રહેલા યાત્રીઓ માટે સીટ બેલ્ટ લગાવવા અંગે સરકારે કડક વલણ અપનાવ્યું છે. એટલે કે હવે કારની…
Read More » -
સુઝુકી મોટર ગુજરાતમાં હાંસલપુર પાસે બેટરી પ્લાન્ટ સ્થાપશેઃ 7300 કરોડનું રોકાણ કરવાની તૈયારી
જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશન (SMC) ભારતમાં તેનો બીજો બેટરી પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે અને આ માટે તેણે હાંસલપુરની પસંદગી…
Read More » -
સિવીલ એન્જીનીયરીંગ વિદ્યાર્થીઓએ વિશ્વ ઉમિયાધામના મંદિરના નિર્માંણકાર્યની સાઈટ મુલાકાત કરી
વિશ્વનું સૌથી ઊચું જગત જનની માં ઉમિયા માતાના મંદિરનું નિર્માંણકાર્ય શરુ થયું છે. હાલ મંદિર નિર્માંણના ફાઉન્ડેશનનું કામ ચાલુ છે.…
Read More » -
વડનગરમાંથી ઉત્ખનનમાં 1000થી 1200 વર્ષ જૂનો કોટ મળી આવ્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન એવા પ્રાચીન નગર વડનગરમાં ચાલી રહેલા ઉત્ખનન દરમિયાન પુરાતન વિભાગને પ્રાચીન અવશેષો મળી રહ્યા છે. હાલમાં…
Read More » -
પાટીદાર સમાજના ઉત્કર્ષનો ઈતિહાસ લખો તો, ગુજરાત અને દેશના ઉત્કર્ષનો ઈતિહાસ એની સાથે જ લખાઈ જશેઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના સોલામાં ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપવા પહોંચ્યાં હતા. ઉમિયા માતાજીના મંદિર નિર્માણ કાર્યક્રમમાં…
Read More » -
આવતીકાલથી સોલા-અમદાવાદ ખાતે ત્રિદિવસીય “મા ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવ”નો પ્રારંભ
આવતીકાલથી સોલા-અમદાવાદ ખાતે શ્રી ઉમિયા માતાજી સંસ્થાના ઊંઝા દ્વારા ત્રિદિવસીય “મા ઉમિયાધામ નિર્માંણના શિલાન્યાસ મહોત્સવ”નો શુભારંભ થઈ રહ્યો છે. શનિવાર…
Read More » -
22નવેમ્બરથી વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયા મંદિરના નિર્માંણકાર્યનો પ્રારંભ થશે.
અમદાવાદના જાસપુર ખાતે, 504 ફૂટ ઊંચાઈ ધરાવતું જગત જનની મા ઉમિયાનું ભવ્ય મંદિરના નિર્માંણકાર્યનો શુભારંભ 22 નવેમ્બર-2021ના રોજ થઈ રહ્યો…
Read More » -
અમદાવાદ સોલા ખાતે, 136 ફૂટ ઊંચાઈ ધરાવતા મા ઉમિયાના ભવ્ય મંદિરનું થશે ભૂમિપૂજન.
ગુજરાતના આર્થિકનગર અમદાવાદમાં, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા જગત જનની મા ઉમિયા માતાજીનું ભવ્ય મંદિરના નિર્માંણ માટેનું ભૂમિપૂજન 20…
Read More »