Govt
-
મુખ્યમંત્રીના હસ્તે ઝાલોદમાં રૂ.1 હજાર કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
ગુજરાતમાં આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદના ઝાલોદમાં હતા. તેમાં ઝાલોદમાં આદિવાસી દિવસની…
Read More » -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ખોખરા બ્રિજનું લોકાર્પણ કરશે
5 વર્ષ પછી ખોખરા બ્રિજનું કામ પૂરું થતાં મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેનું લોકાર્પણ કરશે. આ બ્રિજ પરથી રોજના અંદાજે…
Read More » -
સુરત, અમદાવાદ અને ભાવનગરની 7 TPને મુખ્યમંત્રીની મંજૂરી
રાજ્ય સરકાર એક બાદ એક શહેરની ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપવા લાગી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શહેરી વિકાસને વધુ…
Read More » -
રાજ્યમાં 166 સ્લમ રિડેવલપમેન્ટ દ્વારા 59 હજાર આવાસો તૈયાર થશે
નવી દિલ્હીમાં રવિવારે વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય નીતિ આયોગની ૭મી ગનિંગ કાઉન્સિલની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ…
Read More » -
મ્યુનિસિપલ કોર્પોરેશનને બાંધકામ પ્લાન ફી અને FSIની રૂ.1,150 કરોડની આવક
AMCની ડામાડોળ નાણાકીય સ્થિતિ વચ્ચે શહેરમાં બંધાયેલી નવી ઇમારતોના પ્લાનની મંજૂરી એફ.એસ.આઇ. અને અન્ય ચાર્જ મળી રૂ. 1,150 જેટલી આવક…
Read More » -
વિસનગર તાલુકામાં 21.70 કરોડના ખર્ચે 35 ગામોને ઉપયોગી 18 રોડ નવા બનશે
વિસનગર તાલુકાના 35 ગામોને ઉપયોગી 18 રોડ રૂ.21.70 કરોડના ખર્ચે બનાવવા માર્ગ અને મકાન વિભાગે મંજૂરી આપતાં ગ્રામજનોમાં હર્ષની લાગણી…
Read More » -
નવી સંસદ ભવન 70% પૂર્ણ, લોકસભાએ જણાવ્યું
નવી સંસદ ભવનનું નિર્માણ કાર્ય 70% પૂર્ણ થઈ ગયું છે, કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી કૌશલ કિશોરે ગુરુવારે…
Read More » -
2024 થી અયોધ્યામાં રામલલાનાં દર્શન કરી શકાશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં શ્રીરામમંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કર્યાના બે વર્ષ બાદ અયોધ્યા ખાતે મંદિર નિર્માણનું 40 ટકા કાર્ય…
Read More » -
2022-23 સુધીમાં આદર્શ સ્ટેશન યોજના હેઠળ 1,253 રેલ્વે સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવશે- કેન્દ્ર
રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં, કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગૃહને માહિતી આપી હતી કે સમગ્ર દેશમાં લગભગ 1,253 રેલ્વે સ્ટેશનોને…
Read More » -
રેલ્વેએ 2014 થી 3,50,000 નોકરીઓ આપી, 1,40,000 ની ભરતી ચાલુ છે: અશ્વિની વૈષ્ણવ
ભારતીય રેલ્વેએ 2014 થી 2022 વચ્ચે અત્યાર સુધીમાં 3,50,204 લોકોને રોજગારી પૂરી પાડી છે અને હાલમાં 1.4 લાખ વધુ લોકોની…
Read More »