Government
-
GIDCએ ઔદ્યોગિક પ્લોટ ફાળવણીના ભાવમાં 15 ટકાનો વધારો કર્યો
ગુજરાત સરકારના ગુજરાત ઔદ્યોગિક ડેવલપમેન્ટ કોર્પોરેશને ઔદ્યોગિક પ્લોટની ફાળવણીના ભાવમાં 15 ટકાનો વધારો ઝીંક્યો છે. જેનો અમલ પહેલી એપ્રિલ-2021ના રોજ…
Read More » -
નાયબ મુખ્ય મંત્રીશ્રી નિતીન પટેલ દ્વારા સાત વર્ષથી રિકાર્પેટ ન થયેલા રોડ માટે રુ. 20 કરોડની ફાળવણી
નાયબ મુખ્ય મંત્રીશ્રી નિતીન પટેલ દ્વારા જુનાગઢ જિલ્લાના વિસાવર અને ભેંસાણ તાલુકાના સાત વર્ષ થી વધુ સમયના રીકાર્પેટ ન થયેલ…
Read More » -
સાવધાન ! નિતીન ગડકરીની ચેતવણી, જો રોડ નિર્માંણમાં કોઈ ખામી સર્જાઈ તો, રોડ ઉખાડી દઈશ.
ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ, ઝારખંડના સડક નિર્માંણ અંગેની એક કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સ દ્વારા…
Read More » -
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ગોતા-ઝાયડ્સ સર્કલ ફ્લાયઓવર બ્રિજનુ જાતનિરીક્ષણ કર્યું.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને રોડ અને બિલ્ડિંગ મંત્રાલયના મંત્રી નિતીન પટેલે ગુજરાતના લાંબામાં લાંબો ફ્લાયઓવર બ્રિજનું જાત નિરીક્ષણ કરી અને…
Read More » -
કાશ્મિર માં દુનિયાનો સૌથી ઊંચો બ્રિજ, આર્કનું કામ પૂરું
જમ્મુ-કાશ્મીરને ભારત સાથે જોડવા જન્મુની ચિનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચા રેલવે બ્રિજની આર્કનું કામ પૂરૂં કરીને એન્જિનિયરોએ ઈતિહાસ રચી…
Read More » -
ઝારખંડમાં 3,550 કરોડના ખર્ચે નિર્માંણ પામનાર 21 હાઈવે પ્રોજેક્ટની રુપરેખા
ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના સક્રિય પ્રયાસોથી કુદરતના સાનિધ્યમાં આવેલા ઝારખંડ રાજ્યમાં ભારત સરકાર આવનારા દિવસોમાં 3,550 કરોડ…
Read More » -
સાંસદ પરબતભાઇ પટેલની માગ રંગ લાવી થરાદમાંથી પસાર થતો હાઇવે ફોરલેન બનશે.
જીલ્લો બનવાની હરોળમાં અગ્રિમસ્થાને રહેલા મુખ્ય મથક થરાદને ઘણા બધા ગામડાં લાગતા હોવાથી અને શહેરના હાઇવે વિસ્તારનો વિકાસ પણ કુદકે…
Read More » -
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ માટે ટાટા પાવર 60 મેગાવોટની ક્ષમતા ધરાવતો સોલર પ્રોજેક્ટ વિકસાવશે
ટાટા પાવરે જાહેરાત કરી હતી કે, કંપનીને ગુજરાત રાજ્યમાં 60 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ વિકસાવવા માટે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ…
Read More » -
જગતજનની માં ઉમિયાના મંદિરના નિર્માંણની કવાયત શરુ, કાર્યાલયની નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાયું ઉદ્દઘાટન.
અમદાવાદના જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માંણ પામનાર, જગત જનની માં ઉમિયા માતાનું મંદિરના નિર્માંણની કવાયત શરુ થઈ ચૂકી…
Read More » -
મકાનો મોંઘા થશે:10 વર્ષ બાદ રાજ્ય સરકાર જંત્રીના દરમાં ધરખમ વધારો કરવા સક્રિય, વિધાનસભા સત્ર બાદ નિર્ણય લેવાય તેવી શક્યતા
ગુજરાત સરકારે દોઢ વર્ષ અગાઉ સર્વે કરાવ્યો હતો, પણ કોવિડ ના કારણે જંત્રી દર વધારવામાં આવ્યા નહતા, હવે વધારવા તૈયારસરકારના…
Read More »