Government
-
દીવાળીની ભેટ – 4.2 કિ.મી લાંબો ગોતા-થલતેજ ફ્લાયઓવર બ્રીજનું દીવાળી પહેલાં થશે લોકાર્પણ
અમદાવાદ શહેરનો મહત્વનો અને ટ્રાફિકથી ધમધમતો એસ.જી. હાઈ વે પર નિર્માંણ પામી રહેલો ગોતાથી થલતેજ સર્કલ સુધીના ફ્લાયઓવર બ્રીજનું લોકાર્પણ,…
Read More » -
મહેસૂલી કર્મચારી પૈસા માંગે તો વીડિયો બનાવીને મોકલો: મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
ભ્રષ્ટાચારની સૌથી વધુ ફરિયાદો જે વિભાગ સામે થાય છે, એ મહેસૂલ વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ભ્રષ્ટાચારીઓના વીડિયો મોકલવા અપીલ કરી.…
Read More » -
વડાપ્રધાન મોદીની ભ્રષ્ટાચારીઓ સામે લાલ આંખ, કહ્યું કે, ન્યૂ ઈન્ડિયામાં નહી ચાલે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સીવીસી અને સીબીઆઈના અધિકારીઓને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટૉલરન્સની નીતિ મજબૂત કરવા જણાવ્યું હતું. કેવડિયા ખાતે સ્ટેચ્યુ…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની શુભેચ્છા મુલાકાત.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે, આજે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત નવી દિલ્હી ખાતે,…
Read More » -
ગુજરાતની સિદ્ધિ- 48 કિ.મી.ના તારાપુર-વાસદ સિક્સ લેન હાઈવેમાં 18 કિ.મી. ફ્લાયઓવર હાઈવે.
તાજેતરમાં બોચાસણ ખાતે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયેલા તારાપુર-વાસદ સુધીના 48 કિ.મી. સિક્સ લેન હાઈવેમાં 18 કિ.મી તો માત્ર…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કાર્યશૈલીની કરી પ્રશંસા.
હીરાનગરી સુરતમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 200 કરોડના ખર્ચે નિર્માંણ પામનાર સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનું છાત્રાલય ફેઝ-1નો શિલાન્યાસ…
Read More » -
ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત, દેશમાં નિર્માંણ પામશે 2 લાખ કિં.મી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ.
ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત, રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ટરમાં દેશમાં 2024-25 સુધીમાં દેશભરમાં કુલ 2 લાખ કિલોમીટરની લંબાઈ ધરાવતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનનો કર્યો શુભારંભ
આજે રાજધાની નવી દિલ્હી ખાતે આવેલા પ્રગતિ મેદાનના કન્વેશનલ હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનનો શુભારંભ કર્યો છે.…
Read More » -
રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા ચાલી રહેલા રોડ સમારકામ અભિયાન સરાહનીય છે, પરંતુ…..
હાલ ગુજરાત સરકારના માર્ગ-પરિવહન વિભાગ દ્વારા રાજ્યના તાલુકા-જિલ્લાઓ સહિત મહાનગરોમાં રોડનું સમારકામ અભિયાન ચાલી રહ્યું છે. જે સરાહનીય છે, પરંતુ,…
Read More » -
ગોતા બ્રીજથી એસપી રીંગ વચ્ચેના 4 લેન રોડનું નિર્માંણકાર્ય પૂરજોસમાં, 6 મહિના થઈ શકે પૂર્ણ.
ગોતા સર્કલથી ઓગણજ સર્કલ સુધીનો રોડ પણ હાલ રિનોવેશન થઈ રહ્યો છે, સાથે સાથે ગોતા-ઓગણજ રોડને 600 મીટર સમાંતર સરખેજ…
Read More »