Government
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથમાં નવા સર્કિટ હાઉસનું લોકાર્પણ કર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી, સોમનાથમાં એક નવા સર્કિટ હાઉસનું લોકાર્પણ કર્યું હતું. તે દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,…
Read More » -
8 મુસાફરો ધરાવતી મોટર વાહનો માટે, 6 એરબેગ્સ ફરજિયાત બનશે.- નિતીન ગડકરી
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ શુક્રવારે જણાવ્યું હતું કે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય, એક ડ્રાફ્ટ સૂચના બહાર પાડશે. જે ઓટોમોબાઈલ…
Read More » -
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે, પ્રાકૃતિક ખેતીના લોગોનું કર્યું અનાવરણ.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓએ આજે પોતાના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં સમાવિષ્ટ સૌ ખેડૂતો…
Read More » -
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીને કોરોના પોઝિટીવ, હાલ હોમ ક્વોરેન્ટાઈન
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીને કોરોના પોઝિટીવ આવ્યો છે. તેમના ટ્વીવર હેન્ડલ પરથી મળતી મુજબ, ગઈકાલે એટલે કે,…
Read More » -
વડાપ્રધાન મોદી આવતીકાલે તમિલનાડુમાં 11 મેડિકલ કોલેજ અને CICTના નવા કેમ્પસનું ઉદ્દઘાટન કરશે.
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમિલનાડુના ચેન્નાઈમાં 11 નવી મેડિકલ કોલેજ અને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ…
Read More » -
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, કટારીયા-બગોદરા હાઈવે પરના ફ્લાયઓવર બ્રીજનું જાત નિરીક્ષણ કર્યું.
તા. 8 જાન્યુઆરી-2022ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, કટારીયા,બગોદરા ખાતે 53 કિલોમીટરની લંબાઈ ધરાવતા નવીન ૬ માર્ગીય હાઈવે પરના અરણેજ…
Read More » -
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકૂફ, ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે સરકારનો નિર્ણય.
રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સરકારે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. 10 થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી…
Read More » -
પંજાબમાં મોદીનો કાર્યક્રમ મોકૂફ, ખેડૂતોએ રસ્તો રોકતા 15 મિનિટ સુધી ફ્લાઈઓવર પર વડાપ્રધાન મોદીનો કાફલો ફસાયેલો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે પંજાબના ફિરોઝપુરમાં રેલી કરવાના હતા, જોકે અંતિમ સમયે આ કાર્યક્રમને મોકૂફ રખાયા છે. પહેલા વરસાદના…
Read More » -
વડાપ્રધાન મોદી પંજાબના ફિરોજપુરમાં, 3 મેડિકલ કોલેજ સહિત બહુવિધ યોજનાઓનું કરશે શિલાન્યાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબના ફિરોજપુરની મુલાકાતે છે. જ્યાં તેઓ 42,750 કરોડ રુપિયાથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસ પરિયોજનાઓ જેમ કે,…
Read More » -
સરકારી કૉન્ટ્રાક્ટર્સની ભાવવધારાની માંગ નહીં સ્વિકારે તો, રાજ્યવ્યાપી હડતાળની ગુજરાત કૉન્ટ્રક્ટર એસો.ની ચીમકી.
બાંધકામ ક્ષેત્રે થયેલો 30% થી 40% નો ભાવવધારો સરકારી કોન્ટ્રાકટરોને ચૂકવવા ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશનની માંગ રાજય સરકારને વારંવાર લેખિત અને…
Read More »