Government
-
PM મોદી પાંચ રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે કરશે શિલાન્યાસ
કેન્દ્ર સરકાર દેશમાં અંદાજિત 250 કરતાં વધુ રેલ્વે સ્ટેશનોને રી-ડેવલપ કરવા માટે કટિબદ્ધ છે. જે અંતર્ગત ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં દેશનું…
Read More » -
ખોખરા ઓવરબ્રિજનું કામ રેલવે દ્વારા 15 જુલાઇ સુધીમાં પુરૂ કરાશે
ખોખરા રેલવે ઓવરબ્રિજનું કામ આગામી તા.૧૫ જુલાઇ સુધીમાં રેલવે વિભાગ દ્વારા પુરૂ કરી દેવામાં આવશે. છેલ્લા ત્રણેક દિવસથી આ બ્રિજ…
Read More » -
400 કરોડના ખર્ચે જુના સચિવાલયને નવું બનાવવાનો રિ-ડેવલપમેન્ટ માસ્ટર પ્લાન
જુના સચિવાલયના હાલના દેખાતા ગેરા રંગના જૂનવાણી સ્ટાઇલના બ્લોક આવતા દિવસોમાં ઇતિહાસના પાને રહી જવાના છે. ૪૬ વર્ષ બાદ જુના…
Read More » -
ગુજરાતનો સૌથી લાંબો રેલવેબ્રિજ: સુરતમાં 133 કરોડનો 118મો બ્રિજ, ટ્રાફિકમાંથી મુક્તિ મળશે
બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત સિટીમાં નવો અને 118મો બ્રિજ મળવા જઈ રહ્યો છે. જે ગુજરાતનો સૌથી લાંબો 2643 મીટર…
Read More » -
પશ્ચિમ કચ્છ સાથે જોડતો ભુજોડી ઓવરબ્રિજ અંતે શરૂ થવાની આરે પહોંચતા લોકોમાં ખુશીનો માહોલ
જિલ્લા મથક ભુજ નજીક નિર્માણ પામતા અતિ મહત્વના ભુજોડી ઓવરબ્રિજનું કાર્ય હવે પૂર્ણતા ભણી પહોંચી ચૂક્યું છે. પૂર્વ કચ્છને પશ્ચિમ…
Read More » -
દમણગંગા-પાર-તાપી-નર્મદા લીંક પ્રોજેક્ટ સરકારે રદ કર્યો
દક્ષિણ ગુજરાતના ભરૂચ,નર્મદા, વલસાડ જિલ્લા સહિતના આદિવાસી વિસ્તારોને વિજળી અને પાણી આપવા માટેના પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ 1980થી વિચારણામાં ચાલી…
Read More » -
એક વર્ષના વિકાસકામોની સમીક્ષા કરાઈ, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેકટના ખર્ચમાં ૩૦૦ કરોડનો વધારો થયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ રીવ્યુ બેઠકમાં વર્ષ-૨૦૨૧-૨૨ના વર્ષના બજેટમાં મંજુર કરવામાં આવેલા વિકાસકામો પૈકી ૮૫ ટકા કામો પુરા કરાયા હોવાનો…
Read More » -
AMC બજેટ રિવ્યૂ બેઠક: ચૂંટણી નજીક આવતા અમદાવાદમાં બ્રિજ, હોસ્પિટલ, રોડ અને ડ્રેનેજ સહિતના કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો અને મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ અધિકારીઓ વચ્ચે આજે બજેટ બેઠક યોજાઇ હતી. જેમાં વર્ષ 2021-22…
Read More » -
જામનગરમાં 65 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવશે
જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સે મેયર તથા મ્યુનિસિપલ કમિશનરને લાલપુર બાયપાસ ચોકડી પર ફ્લાયઓવર બ્રિજ બાનવવા રજૂઆત કરી હતી. આ રજૂઆતને…
Read More » -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ભારતમાલા પરિયોજનાનું પ્રત્યક્ષ નિરીક્ષણ
ભારત સરકારની ભારતમાલા પરિયોજના અંતર્ગત રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપૂર સુધીના 125 કિ.મી ના માર્ગને 6-લેન કરવાની કામગીરી થઈ…
Read More »