Government
-
મહેસાણામાં 147 કરોડના ખર્ચે બનાવેલા અંડરબ્રિજમાં નદીની જેમ પાણી વહ્યાં, તાજેતરમાં CMએ લોકાર્પણ કર્યુ હતું
મહેસાણા જિલ્લામાં બે દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી હતી. જેને પગલે ગત મધરાતે મહેસાણા જિલ્લામાં મેઘરાજા મહેરબાન…
Read More » -
અમિત શાહે આજે અમદાવાદમાં 210 કરોડના 11 પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે અમદાવાદના ગોધવી ખાતે ગોધાવી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, વોટર સપ્લાય પ્રોજેક્ટ, ઔડા વિસ્તારમાં સોલિડ…
Read More » -
પ્લાન પાસિંગ, BU પરમિશનની સેવાઓનું ડિજિટલાઇઝેશન કરવા AMCની કવાયત
મ્યુનિ. દ્વારા નાગરિકોની સરળતા અને સુવિધા માટે શહેરીજનોને પૂરી પાડવામાં આવતી સેવાઓનું ડિજીટલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. મ્યુનિ. દ્વારા એસ્ટેટ…
Read More » -
અમિત શાહ આજે કરશે કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ, બોપલના 77 કરોડના વોટર પ્રોજેક્ટ અને ગોધાવીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનો સમાવેશ.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. આજે બીજા દિવસે અમદાવાદ શહેરમાં પાણી પુરવઠો, હાઉસિંગ,…
Read More » -
કેબલ સ્ટેઇડ બ્રિજ પર 20 કરોડથી સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ લગાવાશે
144 કરોડના કેબલ સ્ટેઇડ બ્રિજ પર સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરીંગ સિસ્ટમ અને ફસાદ પ્રકારની લાઇટીંગ ઇન્સ્ટોલ કરવા આગામી દિવસમાં બ્રિજનો એક…
Read More » -
NHAI દ્વારા દિલ્હીમાં ટ્રાફિકની ભીડ ઘટાડવા UER-II પ્રોજેક્ટને 7,700 કરોડના કુલ ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે – નિતીન ગડકરી
દિલ્હી માસ્ટર પ્લાન 2041માં ત્રીજા રિંગરોડના ભાગ રૂપે DDA દ્વારા કલ્પના કરાયેલ, NHAI એ રાષ્ટ્રીય રાજધાનીમાં ટ્રાફિકની ભીડ ઘટાડવાના ઉદ્દેશ્યને…
Read More » -
વિધાનસભા ચૂંટણી ટાણે ગેરકાયદે બિલ્ડિંગોને કાયદેસર બનાવવા કાયદો લાવવાની તૈયારી
રાજ્યમાં 85 ટકા જેટલી બિલ્ડિંગોના નિર્માણમાં થયો છે નિયમો અને કાયદાનો ભંગ, ચૂંટણીના વર્ષમાં સરકાર ગેરકાયદે ઈમારતો સામે એક્શન લેવાનું…
Read More » -
ગુજરાતની 9 નગરપાલિકામાં 74 MLDના STP રૂ. 188 કરોડમાં સ્થાપવા મંજૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વધુ ૯ નગરપાલિકાઓમાં ઘરગથ્થુ ગંદા પાણીને શુદ્ધ કરી રિયૂઝ કરવા માટેના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ-એસટીપી સ્થાપવા મંજૂરી…
Read More » -
199 કરોડના ખર્ચે વર્ષ 2024 સુધી એરપોર્ટ જેવી સુવિધાવાળુ ઉધના ગ્રીન રેલવે સ્ટેશન બનાવાશે
સુરત અને ઉધના રેલવે સ્ટેશનની કાયાકલ્પ કરવાની યોજના સરકારે અમલમાં લાવી દીધી છે. આ બંને રેલવે સ્ટેશનોને આંતરરાષ્ટ્રીય કક્ષાના બનાવવા…
Read More » -
મહેસાણા, મોઢેરા ચોકડી પર ગુજરાતના સૌથી મોટા અંડરપાસનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
પાલનપુર- અમદાવાદ હાઈવે પર મહેસાણાના મોઢેરા ચાર રસ્તા ઉપર રાજ્યના સૌથી મોટા રૂ. 147 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવીન અંડરપાસ…
Read More »