Government
-
CIDCO એ PMAY હેઠળના પ્રોજેક્ટ માટે રેકોર્ડ 489 દિવસમાં 500 સ્લેબનું કાસ્ટિંગ પૂર્ણ કર્યું
મહારાષ્ટ્ર સરકારની ટાઉન પ્લાનિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઓથોરિટી, સિટી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (CIDCO) એ તેના એક પ્રોજેક્ટ ડેવલપર સામૂહિક…
Read More » -
દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરથી ટોલ પ્લાઝા દૂર કરાશે
કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરથી ટોલ પ્લાઝા દુર કરવામાં આવશે અને ટોલ પ્લાઝા પર નંબર પ્લેટ રીડર…
Read More » -
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ 40 ટકા પૂર્ણ, 2023થી શરૂ થવાની શક્યતા
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું લગભગ 40 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે…
Read More » -
અમદાવાદ શહેરમાં 462 કરોડના ખર્ચે 5 ઓવરબ્રિજ બનાવવાનું કામ શરૂ થશે
અમદાવાદ શહેરનો દિવસે દિવસે વિકાસ થઈ રહ્યો છે. જેની સાથે ટ્રાફિકની સમસ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. શહેરને ટ્રાફિક અને…
Read More » -
નવી સંસદનું મુખ્ય માળખાનું કામ પૂર્ણ થયું, કામ પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે: ટાટા પ્રોજેક્ટ્સના સીઈઓ
ટાટા પ્રોજેક્ટ્સના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર વિનાયક પાઈએ રવિવારે જણાવ્યું હતું કે નવી સંસદ ભવનનું મુખ્ય માળખું પૂર્ણ થઈ ગયું…
Read More » -
વડોદરામાં બુલેટ ટ્રેનના 200માંથી 5 ટેસ્ટિંગ પિલર 20 દિવસમાં બનાવાશે
શહેરમાં બનનાર બુલેટ ટ્રેનના સ્ટેશનના કામના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા પ્લેટફોર્મ નંબર 7ની…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્મૃતિવનનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત છે. ત્યારે ભુજમાં વડાપ્રધાનનો 3 કિલોમીટરનો રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં…
Read More » -
ગૃહમંત્રી અમિત શાહે વડસરમાં જેડવા તળાવના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કર્યું
ગાંધીનગરના કલોલ તાલુકાના વડસર ગામમાં કેન્દ્રીય સહકાર અને ગૃહમંત્રી અમિત શાહના હસ્તે જેડવા તળાવના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કરાયું, જે દરમિયાન…
Read More » -
કચ્છના ભૂજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનારા સ્મૃતિવનના લોકાર્પણના અવકાશી દ્રશ્યની એક ઝાંખી
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કચ્છના માધાપરમાં આવેલા ભૂજિયા ડુંગર પર નિર્માંણ પામેલા સ્મૃતિવનનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે…
Read More » -
વડાપ્રધાન મોદીએ ‘અટલ’ ફૂટઓવર બ્રિજનું ઈ-લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યાં છે. વડાપ્રધાને એરપોર્ટ પહોંચીને ગુજસેલમાં સીએમ સાથે 2 કલાકથી વધુ સમય…
Read More »