Infrastructure
-
“Expressway Man of India” તરીકે જાણીતા નિતીન ગડકરીને, ત્રીજી વાર મળ્યું રોડ-ટ્રાન્સપોર્ટ મંત્રાલય
નીડર, નિષ્પક્ષ, કાર્યકુશળ,નિષ્ઠાવાન,પ્રમાણિક,સહજ,રાષ્ટ્રપ્રેમી અને પોતાના કાર્યમાં કબિબદ્ધ એવા કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીને, નરેન્દ્ર મોદીની એનડીએ સરકારમાં ત્રીજીવાર…
Read More » -
કેન્દ્ર સરકાર PMAY અંતર્ગત, દેશમાં શહેરી- ગ્રામિણ વિસ્તારોમાં 3 કરોડ આવાસો નિર્માણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજીવાર વડાપ્રધાન પદનો કારભાર સંભાળવાની સાથે જ બીજા દિવસે, એટલે કે,10 જૂનના રોજ દેશમાં શહેરી અને ગ્રામિણ…
Read More » -
અમદાવાદના ગોતા અને વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે છારોડી ખાતે નિર્માણ પામશે ફ્લાયઓવર બ્રિજ
અમદાવાદ શહેરનો મહત્વનો અને ટ્રાફિકથી ધમધમતા એસ.જી. હાઈવે પર ગોતા ચોકડી થી વૈષ્ણોદેવી સર્કલ ફ્લાયઓવર બ્રિજની વચ્ચે છારોડી જંક્શન પર…
Read More » -
સરકાર ઈન્ફ્રા. પ્રોજેક્ટના ટેન્ડર પહેલાં તમામ મંજૂરીઓ આપે, નહિંતર થશે ચૈનપુર અંડરપાસવાળી
દેશમાં ઘણીવાર રોડ, બ્રિજ, અંડરપાસ, હાઈવે અને મેટ્રોરેલ જેવા પ્રોજેક્ટસ્ સમયમર્યાદામાં પૂર્ણ થતા નથી. કારણ કે, સરકારી વિવાદ, જમીન સંપાદન,…
Read More » -
રાજ્યમાં હાઈરાઈઝ બિલ્ડિંગોના મેઈન ગેટ પર FIRE NOCનુંબોર્ડ લગાવવું ફરજિયાત- રાજ્ય સરકાર
અમદાવાદ શહેર સહિત તમામ શહેરોમાં હાઈરાઈઝ બિલ્ડિંગો, સ્કૂલો-કોલેજ, રેસ્ટારાં, શોપિંગ મોલ, ધાર્મિક સ્થળે ફાયર NOCનાં બોર્ડ મૂકવાનું ફરજિયાત સમગ્ર ગુજરાતના…
Read More » -
ઓગણજ સર્કલ પર નિર્માણ પામશે અંડરપાસ બ્રિજ,હજારો વાહનચાલકોને મળશે ટ્રાફિકજામમાંથી મુકિત
અમદાવાદના એસપી રીંગ રોડ પર આવેલા ઓગણજ સર્કલ પર 6 લેનનો અંડરપાસ નિર્માણ કરવામાં આવશે અને અહીં અંડરપાસ અને ફ્લાયઓવર…
Read More » -
AUDAના CEO ડી.પી દેસાઈ,ઔડા-AMCના કાર્યકરી મ્યુનિ.કમિશનરનો સંભાળી રહ્યા છે ચાર્જ
અમદાવાદ શહેરી વિકાસ સેવા સત્તામંડળના CEO ડી.પી. દેસાઈને રાજ્ય સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યકરી(હંગામી) મ્યુનિસિપલ કમિશનર તરીકે વધારાનો ચાર્જ આપ્યો…
Read More » -
ગુજરાતના રિયલ એસ્ટેટ ડેવલપર્સ સાવધાન, ગુજરાતમાં પણ લાગી શકે છે આ નિયમો
મહારેરા ઓથોરિટીએ મહારાષ્ટ્રના તમામ ડેવલપર્સને આદેશ કર્યો છે કે, તમામ હાઉસિંગ પ્રોજેક્ટમાં ડેવલપર્સ દ્વારા આપવામાં આવતી તમામ સુવિધાઓ લખીને આપવી…
Read More » -
ગુજરાતના કંડલામાં ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન માટે, 1 લાખ કરોડનું થશે જંગી મૂડીરોકાણ
ગુજરાતની જમીન સોના કરતાં પણ વધુ કિંમતી બની રહી છે. ત્યારે હવે, ગુજરાતમાં રિન્યૂઅબલ એનર્જી સેક્ટરમાં રુપિયા એક લાખ કરોડનું…
Read More » -
લોથલમાં નેશનલ મેરિટાઈમ હેરિટેઝ કોમ્પ્લેક્ષ, ફેઝ-1 નું ઉદ્દઘાટન 2024ના અંતમાં થાય તેવી સંભાવના
અમદાવાદથી 80 કિલોમીટર દૂર આવેલું ઐતિહાસિક અને સિધું સંસ્કૃતિ ધરાવતું શહેર લોથલ દેશનું પ્રથમ ડૉકયાર્ડ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ…
Read More »