Infrastructure
-
અદાણી ગ્રુપે ગિફ્ટ સિટીમાં શિપીંગ લિઝિંગ ફર્મ માટે 1689 કરોડનું રોકાણ કરવાનો પ્રસ્તાવ કર્યો રજૂ
અદાણી ગ્રુપ ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટીમાં શિપીંગ લિઝિંગ ફર્મ માટે રુ. 1689 કરોડ રુપિયાનું રોકાણ કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો છે.…
Read More » -
લોથલને વર્લ્ડ હેરિટેઝ સાઈટની સાથે દેશનું પ્રથમ દરિયાઈ વેપારી વારસા તરીકે વિકસિત કરાશે
અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવે છે. તે ટૂંક સમયમાં દેશનું ઉત્તમ નગર વિકાસ યોજના અંતર્ગત વિકસિત થશે. લોથલ, પ્રાચીન સિંધુ ખીણની…
Read More » -
AMC શહેરના તળાવોને ઈકો-ફ્રેન્ડલી સાથે લેન્ડ સ્કેપિંગ કરવામાં આવશે અને શહેરી વિકાસ કરશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સોમવારે, અમદાવાદ શહેરને સુંદર બનાવવા માટે અર્બન લેન્ડસ્કેપિંગના વિવિધ પાસાઓમાં વિશેષતા ધરાવતીઓ કંપનીઓનમે એમ્પેનલિંગ કરવા માટે પ્રક્રિયા…
Read More » -
દેશમાં GPS-આધારિત ટોલ કલેક્શન સિસ્ટમથી વસૂલ કરાશે ટોલ, લોકો થશે લાંબી લાઈનોમાંથી મુક્ત
હવે ટોલ પ્લાઝામાં ઓટોમેટિક જીપીએસ સિસ્ટમથી ટોલ તમારા ખાતામાંથી કટ થઈ જશે. જેથી, તમારે હવે ટોલ પ્લાઝા પર લાઈનમાં ઊભું…
Read More » -
ટોલ રેટમાં હાલ પૂરતો કોઈ જ વધારો નહી, જૂના જ ભાવ ચાલશે – NHAI ની જાહેરાત
નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર ટોલ પ્લાઝા પર ટોલ વધારો 31 માર્ચની રાતથી બંધ કરી દેવામાં આવ્યો છે. 31 માર્ચની રાતથી તમામ…
Read More » -
ગિફ્ટ સિટીમાં નિર્માણ પામશે પોડ ટેક્સી કોરિડોર, સલાહકારોની કરાઈ નિમણૂંક
ગુજરાત સરકાર ગિફ્ટ સિટીમાં સરળતા બિઝનેસમેનો પરિવહન કરી શકે તે માટે તમામ પ્રકારની કનેક્ટિવિટી આપવા માટે ગિફ્ટ સિટી સજ્જ છે.…
Read More » -
અમદાવાદની RKC Infrabuilt Pvt. Ltd.ના CMD કમલેશ શાહનું નિધન,આવતીકાલે નિકળશે અંતિમ યાત્રા
અમદાવાદની જાણીતી કન્સ્ટ્રક્શન કંપની RKC Infrabuilt Pvt. Ltd. ના સીએમડી કમલેશભાઈ શાહનું આકસ્મિત મૃત્યું થયું છે. મળતી માહિતી મુજબ, 14…
Read More » -
રોડમેન કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી, નાગપુરથી લડશે લોકસભા
રાષ્ટ્ર ભક્ત, દેશ પ્રેમી, ઈનોવેટિવ, નિખાલસ અને ડાઉન ટુ અર્થ(જમીની) રાજનેતા અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં શ્રેષ્ઠ નિર્માણો કરવામાં માહિર એવા નિતીન…
Read More » -
વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં રેલવેના 85,000કરોડના પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ-ખાતમુહૂર્ત
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય રેલ્વે પ્રોજેક્ટ્સ અંતર્ગત દેશના વિવિધ રાજ્યોમાં કુલ 10 વંદે ભારત ટ્રેન સહિત વન સ્ટેશન વન…
Read More » -
વડાપ્રધાન મોદી આવતીકાલે અમદાવાદમાં કરશે સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ, ધોલેરામાં કરશે સેમિકન્ડક્ટરની પ્લાન્ટનું ઉદ્દઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 12 માર્ચના રોજ, અમદાવાદ શહેર સ્થિત આવેલા વૈશ્વિક ઓળખ સમા સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં…
Read More »