Housing
-
GICEA સંસ્થા, તેનાં 75 વર્ષના સમાપન અંતર્ગત યોજશે ત્રિ-દિવસીય સમાપન સમારોહ
ગુજરાતના આર્કિટેક્ટ અને સિવિલ એન્જિનિયર્સની નામાંકિત સંસ્થા ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ(GICEA) સંસ્થા દ્વારા ડીસેમ્બરની 22, 23 અને 24ના…
Read More » -
RBIએ રેપો રેટમાં 0.50 ટકાનો કર્યો વધારો, લોન થશે મોંઘી, વધશે EMI
તહેવારોની સિઝનમાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં 0.50ટકાનો વઘારો કર્યો છે. આ સતત ચોથી વખત વધારો કર્યો છે. રેપો…
Read More » -
રિડેવલપમેન્ટના નિયમોમાં ફેરફારઃ સાંકડા રોડ પર હાઈ રાઈઝની મંજૂરી નહીં મળે, FSIમાં બિલ્ડર્સને મોટી છૂટછાટ
ગુજરાતમાં રિડેવલપમેન્ટમાં જઈ રહેલા મકાનો માટે સરકારે GDCRમાં કેટલાક ફેરફાર કર્યા છે. જે પ્રમાણે નવ મીટરથી ઓછી પહોળાઈના રસ્તા પર…
Read More » -
સ્લોડાઉન-વ્યાજ વૃદ્ધિ વચ્ચે મેટ્રો શહેરો કરતાં નાના શહેરોમાં હોમ લોનની માગ ઝડપી વધી
વૈશ્વિક સ્તરે છેલ્લા બે વર્ષથી અનેક આપત્તિઓ સર્જાઇ રહી છે. છેલ્લા કેટલાક સમયથી સ્લોડાઉન, મોંધવારી-આર્થિક સંકટ તેમજ વ્યાજદરમાં થઇ રહેલા…
Read More » -
હવે સિંધુ ભવન રોડ પર વાહન પાર્ક કરવા માટે ભરવો પડશે ચાર્જ ?
અમદાવાદ- શહેરના પોશ વિસ્તાર તરીકે ઓળખાતા સિંધુ ભવન રોડ પર હવે જો લટાર મારવા નીકળશો તો તમારે પાર્કિંગ માટે પૈસા…
Read More » -
PM મોદી ગુજરાત મુલાકાતે આવશે, નવરાત્રિમાં અંબાજીમાં મા અંબાના દર્શન કરશે
નવરાત્રિમાં મા અંબાના દર્શને પીએમ મોદી અંબાજી આવશે. જ્યાંથી 1 લાખ લોકોને સંબોધન કરશે. બેસી શકે તેવા ડોમ બાંધવાની કામગીરી…
Read More » -
સાયન્સ સિટીમાં હાર્મોની-હરિકેશ ગુજરાતનો પ્રથમ હાઈરાઈઝ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ નિર્માણ પામી રહ્યો છે શટરિંગ ટેક્નોલોજીથી
દેશમાં બિલ્ડિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના નિર્માણમાં અલગ-અલગ પ્રકારની કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે આવો જોઈએ અમદાવાદના સાયન્સ સિટીમાં…
Read More » -
દક્ષિણપૂર્વીય તાઈવાનમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ, 146 લોકો ઈજા ગ્રસ્ત
રવિવારે તાઈવાનના છૂટાછવાયા વસ્તીવાળા દક્ષિણપૂર્વીય ભાગમાં 6.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ટાપુના હવામાન બ્યુરોએ જણાવ્યું હતું કે, ટ્રેનની ગાડીઓ પાટા પરથી ઉતરી ગઈ હતી, જેના કારણે એક સુવિધા સ્ટોર તૂટી પડયો હતો અને સેંકડો લોકો પહાડી રસ્તાઓ પર ફસાયા હતા. હવામાન બ્યુરોએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર તાઈતુંગ કાઉન્ટીમાં હતું અને તે જ વિસ્તારમાં શનિવારે સાંજે 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. નોંધનીય છે કે,આ પહેલાં શરૂઆતના નાના આંચકા આવ્યા હતા. તે જ સમયે, 17…
Read More » -
લાલ ઈંટ પરથી 12% GST હટાવો, ઈંટ ઉત્પાદકોની ઉગ્ર માંગ
રાજ્યભરમાં ઈંટના ઉત્પાદનમાં 90 ટકા જોડાયેલા પ્રજાપતિ સમાજે, રાજ્ય સરકાર માંગ કરતાં જણાવ્યું છે કે, ઈંટ પરથી 12 ટકા જીએસટી…
Read More » -
લાલ ઈંટ પર 12 % GSTના વિરોધમાં, ઓક્ટોબરથી ઉત્પાદન બંધ કરવા મેન્યુફેક્ચરર્સની જાહેરાત
20 હજાર ચોરસ મીટરથી મોટા બાંધકામમાં લાલ ઈંટનો ઉપયોગ ન કરવા તેમ જ ઈંટના ભઠ્ઠા ઉદ્યોગ પર સરકાર દ્વારા જીએસટી 5…
Read More »