PROJECTS
-
જૂઓ- લોકશાહીના મંદિર સમા નવા સંસદ ભવનની ડીઝાઈન.
દેશના નામાંકિત આર્કીટેક્ટ અને ગુજરાતના પનોતા પુત્ર એવા પદ્મશ્રી ડૉ. બિમલ પટેલે ગુજરાત સહિત દેશના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની ડીઝાઈન કરી છે.…
Read More » -
બેઝમેન્ટમાં ડાયાફ્રોમ વોલ નિર્માણ કરો, અને દીવાલ પડવાની ઘટનાઓથી બચો
તાજેતરમાં અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નજીક એક નિર્માણાધીન રેસિડેન્શિયલ પ્રોજેક્ટના બેઝમેન્ટના ખોદાણ દરમિયાન બાજુની રેસિડેન્શિયલ બિલ્ડિંગની દીવાલ ધસી પડી હતી. જેમાં…
Read More » -
વૈષ્ણોદેવી નજીક નિર્માણાધીન સાઈટના બેઝમેન્ટમાં બાજુની બિલ્ડિંગની દીવાલ ધસી પડી, કોઈ જાનહાનિ નહી.
ગઈકાલે રાત્રે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલી નિર્માણધીન રેસિડેન્શિયલ પ્રોજેક્ટના બેઝમેન્ટમાં બાજુની બિલ્ડિંગની દીવાલ ધસી પડી હતી. જેમાં બે કે…
Read More » -
ઔડા રિંગ રોડ પર 10 બ્રિજ બનાવાશે, ઘુમા, ભાટ, ધોળકા બ્રાન્ચ કેનાલ પાસે પણ બ્રિજની જોગવાઈ
ઔડાના વર્ષ 2021-22ના સુધારેલા અંદાજપત્ર અને 2022-23 સૂચિત અંદાજપત્ર માટે મળેલી બોર્ડ બેઠકમાં ઔડા સહિત અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારના 10…
Read More » -
ડ્રાઈવિંગ કરતી વખતે ફોન પર વાત કરવી, ભારતમાં કાયદેસર બનશે! – નીતિન ગડકરી
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ડ્રાઈવિંગ કરતી વખતે ફોન પર વાત કરવી ભારતમાં કાયદેસર…
Read More » -
તારાપુર-બગોદરા હાઈવેના ફેઝ-2ના રુ.650 કરોડના કામો મંજૂર, મંત્રીમંડળની બેઠકમાં લેવાયો નિર્ણય
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ બુધવારે મળેલી કેબિનેટ મંત્રીમંડળની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે પૈકી તારાપુર-બગોદરા હાઈવે…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રાચીન નાલંદા યુનિવસિર્ટીના બિલ્ડિંગ અને નવા કેમ્પસનું લોકાર્પણ કરશે
દેશની પ્રાચીન નાલંદા યુનિવર્સીટીના બિલ્ડિંગ અને નવા કેમ્પસનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. નાલંદા યુનિવર્સીટીના બિલ્ડિંગને પ્રાચીન અને આધુનિકતા…
Read More » -
ગુજરાતના મોટાં શહેરોમાં હવેથી, યુટિલીટી કોરીડોર સાથેના જ રોડ નિર્માણ કરવા જરુરી
ભારત સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયે, દેશભરમાં રોડ, નેશનલ હાઈવે, એક્સપ્રેસ વે યુટિલીટી કોરીડોર સાથે નિર્માણ કરવા ફરજિયાત બનાવી દીધા…
Read More » -
આજે નાણામંત્રી નિર્મલા સિતારમણ રજૂ કરશે વર્ષ 2022-23 સામાન્ય બજેટ
આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણ 2022-23 નું સામાન્ય બજેટ સંસદભવનમાં 11 કલાકે રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આજે…
Read More » -
રામેશ્વરમમાં નવો પમ્બન બ્રિજનું નિર્માણકાર્ય પુરજોસમાં, માર્ચ-2022માં તૈયાર થવાની સંભાવના
હાલમાં તમિલનાડુના રામેશ્વરમમાં નવો પમ્બન બ્રિજનું નિર્માણકાર્ય પુરજોસમાં ચાલી રહ્યું છે. અને તેના પર ગર્ડર લોન્ચિંગ થઈ રહ્યું છે તેની…
Read More »