PROJECTS
-
વડસર તળાવનો રૂ. 5 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વડસર ગામના તળાવને રૂપિયા પાંચ કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે. જેમાં તળાવને પાણીથી ભરચક રાખવા માટે…
Read More » -
રાજ્યમાં 166 સ્લમ રિડેવલપમેન્ટ દ્વારા 59 હજાર આવાસો તૈયાર થશે
નવી દિલ્હીમાં રવિવારે વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય નીતિ આયોગની ૭મી ગનિંગ કાઉન્સિલની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ…
Read More » -
ગુજરાતમાં વિમાનના ઉત્પાદનનો પ્લાન્ટ સ્થાપવા તાતા-એર બસ માટે તખતો તૈયાર
ગુજરાતમાં એર ક્રાફ્ટ- વિમાન બનાવવા માટે પ્લાન્ટ સ્થાપવા માટે તાતા એર બસ કોન્સોર્ટિયુમ અને ગુજરાત સરકાર વચ્ચે અંતિમ તબક્કામાં વાટાઘાટો…
Read More » -
મ્યુનિસિપલ કોર્પોરેશનને બાંધકામ પ્લાન ફી અને FSIની રૂ.1,150 કરોડની આવક
AMCની ડામાડોળ નાણાકીય સ્થિતિ વચ્ચે શહેરમાં બંધાયેલી નવી ઇમારતોના પ્લાનની મંજૂરી એફ.એસ.આઇ. અને અન્ય ચાર્જ મળી રૂ. 1,150 જેટલી આવક…
Read More » -
વિસનગર તાલુકામાં 21.70 કરોડના ખર્ચે 35 ગામોને ઉપયોગી 18 રોડ નવા બનશે
વિસનગર તાલુકાના 35 ગામોને ઉપયોગી 18 રોડ રૂ.21.70 કરોડના ખર્ચે બનાવવા માર્ગ અને મકાન વિભાગે મંજૂરી આપતાં ગ્રામજનોમાં હર્ષની લાગણી…
Read More » -
સુરતના ખજોદ ડ્રીમ સિટી ફરતે એકસાથે 7455 કરોડના 34 પ્રોજેક્ટ આકાર લેશે
લોકડાઉન અને કોરોના કાળના લીધે તળિયે આવી ગયેલી રિયલ એસ્ટેટે થર્ડ વેવ બાદ તેજી તરફ ઝડપભેર વધી રહી છે. શહેરમાં…
Read More » -
મેક્સ એસ્ટેટ તેના રિયલ એસ્ટેટ બિઝનેસ ડેવલપમેન્ટ પોર્ટફોલિયોમાં વધારો કરશે
મેક્સ એસ્ટેટ્સ તેના રિયલ એસ્ટેટ બિઝનેસ ડેવલપમેન્ટ પોર્ટફોલિયોને સ્કેલ કરવા માટે તૈયાર છે અને FY23 સુધીમાં વર્તમાન કદના 3x સુધી…
Read More » -
નવી સંસદ ભવન 70% પૂર્ણ, લોકસભાએ જણાવ્યું
નવી સંસદ ભવનનું નિર્માણ કાર્ય 70% પૂર્ણ થઈ ગયું છે, કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી કૌશલ કિશોરે ગુરુવારે…
Read More » -
2024 થી અયોધ્યામાં રામલલાનાં દર્શન કરી શકાશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં શ્રીરામમંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કર્યાના બે વર્ષ બાદ અયોધ્યા ખાતે મંદિર નિર્માણનું 40 ટકા કાર્ય…
Read More » -
રેપો રેટ વધતા રહેઠાણ વેચાણ પર ફટકો પડશે
રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં ફરી વધારો કરાતા દેશમાં રહેઠાણ વેચાણ ખાસ કરીને એફોર્ડેબલ તથા મધ્યમ શ્રેણીના ઘરોના વેચાણને ફટકો…
Read More »