PROJECTS
-
ફેબ્રુઆરી-2024 સુધીમાં તૈયાર થઈ જશે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે, દિલ્હીથી મુંબઈ પહોંચતાં લાગશે 12 કલાક
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નિતીન ગડકરીએ આજે આજતક કોન્ક્લેવમાં જણાવ્યું હતું કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું નિર્માણ કાર્ય ફેબ્રઆરી-2024…
Read More » -
ગિફ્ટ સિટીમાં વિકસાવવાશે ઈન્ટરનેશનલ મોલ્સ્ અને સેન્ટ્રલ પાર્કસ્- ગિફ્ટ સિટી એમડી તપન રે.
સ્ટેટ કેપિટલ ગાંધીનગરમાં આકારિત ગિફ્ટ સિટીમાં હવે ઈન્ટરનેશનલ મોલ્સ્ અને સેન્ટ્રલ પાર્કસ્ નિર્માણ પામશે તેવું ગિફ્ટ સિટીના એમડી તપન રેએ ગિફ્ટ સિટીમાં એચડીએફસી…
Read More » -
કેન્દ્રીય ગૃહ- સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે સાયન્સ સિટીના કલ્હાર એક્ઝોટિકા બંગ્લોઝ ખાતે 15 હજાર વૃક્ષોના આયોજનનું થશે ઉદ્દઘાટન.
આવતીકાલથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે.આવતીકાલે કચ્છના કોટેશ્વર મહાદેવ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે.…
Read More » -
અમદાવાદ મ્યુનિ.એ રાજ્ય સરકારના શહેરી વિકાસ સમક્ષ અમદાવાદ નજીકના વિસ્તારોમાં “સેટેલાઈટ ટાઉન” બનાવવા પ્રસ્તાવ મૂક્યો
અમદાવાદ શહેરની આસપાસના ટાઉનોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિદેશમાં જે રીતે સેટેલાઈટ ટાઉન હોય તેમ વિકસાવવા માટેની પહેલ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ…
Read More » -
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 508 અમૃત ભારત રેલ્વે સ્ટેશનોને પુન:વિકાસનો શિલાન્યાસ કર્યો.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશભરમાં 508 અમૃત ભારત સ્ટેશનોને પુન:વિકાસ કરવા માટેનો શિલાન્યાસ કર્યો છે. વડાપ્રધાન…
Read More » -
અમદાવાદમાં વન વે ટ્રાફિક સ્પાઈક સ્પીડ બમ્પ, ટ્રાફિક હળવો કરવામાં સહાયરુપ બનશે
અમદાવાદ શહેરમાં રોંગ ડ્રાઈવિંગ, ટ્રાફિક સુચારુ ચલાવવા અને અકસ્માત રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વન વે ટ્રાફિક સ્પાઈક સ્પીડ બમ્પ…
Read More » -
ગિફ્ટ સિટીમાં 5,000 રહેણાંક મકાનોની મર્યાદા પુરી, હવે વધુ મકાનો માટે મંજૂરી નહીં
દેશની પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ- ટેક્ સિટી ગિફ્ટ સિટીમાં હાલ રહેણાંક 5000 યુનિટો માટે મંજૂરી આપી દીધી છે. જેથી હવેથી ગિફ્ટ…
Read More » -
ભારતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે યુ.એસ.ની વધુ 5 કંપનીઓ ઉત્સુક
આવનારા દિવસોમાં ભારત સેમિકન્ડક્ટર પ્લાન્ટનું હબ બને તો નવાઈ નહીં હોય. કારણે કે, અમેરિકન ચિપમેકર માઈક્રોન ટેક્નોલોજી કંપનીએ ગુજરાતના સાણંદ…
Read More » -
આજે વડાપ્રધાન મોદી મહાત્મા મંદિર ખાતે સેમીકોન ઈન્ડિયા-2023નું ઉદ્દઘાટન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. ગઈકાલે રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્દઘાટન કર્યુ હતું. અને આજે ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર…
Read More » -
વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત લઈને, મુખ્યમંત્રીએ મહાત્મા મંદિરનું કર્યુ નિરીક્ષણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે ગાંધીનગર ખાતે રાજભવનમાં રોકાણ કરશે. અને આવતીકાલે 28 જુલાઈના રોજ સવારે મહાત્મા મંદિર ખાતે, સેમિકોન ઈન્ડિયા-2023…
Read More »