PROJECTS
-
આવનારા બે વર્ષમાં બનશે “ટોલ નાકા મુક્ત ભારત,” ટોલની રકમ કપાશે સીધા આપના ખાતામાંથી – નિતીન ગડકરી
આવનારા બે વર્ષમાં દેશભરના તમામ રોડ-હાઈવે ટોલ નાકા મુક્ત બનશે. કારણ કે, કેન્દ્ર સરકારના રોડ એન્ડ ટ્રાન્સપોર્ટેશન વિભાગ દેશભરના તમામ…
Read More » -
ભૂમાફિયાઓ સામે સરકારની લાલ આંખ, રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટનો અમલ
રાજ્યમાં ભૂમાફિયાઓને અંકુશમાં લઈને ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકાના હિતોનું રક્ષણ કરવાની સાથે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટનો ઐતિહાસિક નિર્ણય,…
Read More » -
ગુજરાતમાં હવે જમીન હડપ કરવા બદલ 14 વર્ષની કેદ થશે
ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ અંતર્ગત ગેરકાયદેસર રીતે જમીન પર કબજો કરનારા ભૂમાફિયા તત્વો ગુનેગાર સાબિત થશે તો, ઓછામાં ઓછી…
Read More » -
વડાપ્રધાન મોદીએ, કચ્છમાં રિન્યૂઅબલ એનર્જી પાર્કનો અને માંડવીમાં ડિસેલિનેશન પ્લાન્ટ શિલાન્યાસ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ડિસેલિનેશન પ્લાન્ટ, રિન્યૂઅબલ એનર્જી પાર્ક અને સરહદ ડેરીના અંજાર-ભચાઉ વચ્ચે બનનારા બે લાખ લિટર દૂધના ચિલિંગ…
Read More » -
જૂઓ, નવા સંસદભવનની આર્કીટેક્ટ ડીઝાઈન અને તેનો આઉટલૂક વ્યૂં
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદભવનનું ભૂમિપૂજન કરીને, શિલાયાન્સ કર્યો છે. તે દરમિયાન મોદીએ, નવા સંસદભવનને આત્મનિર્ભર ભારતનું પ્રતિક બનશે…
Read More » -
વડાપ્રધાન મોદીએ કર્યો નવા સંસદભવનનો શિલાન્યાસ, કહ્યું કે, નવું સંસદભવન આત્મનિર્ભર ભારતનું બનશે પ્રતિક.
દેશના ઈતિહાસ માટે આજે મહત્ત્વનો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદભવનનો શિલાન્યાસ કર્યો છે. નવા સંસદભવનમાં દરેક આધુનિક…
Read More » -
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, નવા સંસદભવનના બિલ્ડિંગનું ભુમિપૂજન કર્યું
861 કરોડના ખર્ચે ત્રિકોણ આકારમાં નિર્માંણ પામનાર નવા સંસદભવન બિલ્ડિંગનું ભુમિપૂજન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું. નવા પાર્લામેન્ટ બિલ્ડિંગનું…
Read More » -
અર્બન પ્લાનિંગ અને આત્મનિર્ભર ભારતનું એકીકરણ કરવાની અનિવાર્યતા- એન.કે. પટેલ, ITPI ના નવા પ્રેસિડેન્ટ
ભારત દેશની ટાઉન પ્લાનર્સની અગ્રણી રાષ્ટ્રીય સંસ્થા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઓફ ઈન્ડિયા(ITPI)ના નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ એન.કે. પટેલે જણાવ્યું છેકે,…
Read More » -
અમદાવાદમાં મુખ્યમંત્રી રુપાણીએ, વિડીયો કોન્ફરન્સથી વિકાસ કાર્યોનું કર્યું ઈ-લોકાર્પણ
આજે મુખ્યમંત્રી વિજય રુપાણીએ, વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રી રુપાણીએ…
Read More » -
કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી,ઉત્તરપૂર્વીય નાગાલેન્ડમાં કરશે 15 નેશનલ હાઈવે પ્રોજેક્ટોનો શિલાન્યાસ અને ખાતમૂર્હૂત
દેશના ઉત્તરપૂર્વીય રાજ્યોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપેમેન્ટ જોરશોર ચાલી રહ્યો છે. કેન્દ્રીય રોડ-ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રી નિતીન ગડકરી, ઉત્તરપૂર્વીય રાજ્ય નાગાલેન્ડમાં કુલ…
Read More »