PROJECTS
-
અમદાવાદના“ગોરી પાર્કથી સુભાષ ચોક”સુધીના રોડને “નવનીતભાઈ પટેલ માર્ગ” તરીકે નામાંકરણ કરાયું
ગુજરાતના નામાંકિત પાશ્વનાથ બિલ્ડર્સ ગ્રુપના અદ્યસ્થાપક સ્વર્ગીય નવનીતભાઈ પટેલના નામે ગોરી પાર્કથી સુભાષ ચોક સુધીના રોડને નવનીતભાઈ પટેલ માર્ગ રાખવામાં…
Read More » -
સરકાર તરફથી મળતા ઉચ્ચ વર્ક ઓડર્સ પ્રવાહથી, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓને થશે ફાયદો.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિવિધ સેગમેન્ટો પૈકી રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટ માટે હાલ તેજી છે. કારણ કે, રોડ નિર્માંણકર્તા કંપનીઓને જાન્યુઆરી-જુલાઈ-2021 દરમિયાન સરકાર તરફથી…
Read More » -
મહારાષ્ટ્રના નાગપુરમાં 20 માળનું મેટ્રોરેલ સ્ટેશન, દેશનું પ્રથમ મેટ્રોરેલ સ્ટેશન.
રોડ અને ટ્રાન્સપોર્ટના કેન્દ્રીય નિતીન ગડકરીએ, આજે નાગપુરના સિતાબર્ડીમાં ઝીરો માઈલ ફ્રીડમ પાર્ક મેટ્રો પ્રોજેક્ટનું લોકાપર્ણ કર્યું હતું. આ પ્રસંગે…
Read More » -
રોડ અકસ્માતો અટકાવવા, રોડ સુરક્ષા- જીવન રક્ષા અભિયાનમાં જોડાવો અને પ્રતિજ્ઞા કરો.
આપણા દેશમાં દર વર્ષે 4.5 લાખ રોડ અકસ્માત થાય છે જેમાં 1.50 લાખથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવે છે. અને…
Read More » -
સુરતના હજીરામાં ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ 1 લાખ કરોડનું રોકાણ કરવા ઉત્સુક.
પાટનગર ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે, આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરમેન લક્ષ્મી મિત્તલ અને સીઈઓ દિલીપ ઓમમેનએ શુભેચ્છા મુલાકાત કરી…
Read More » -
ગુજરાતની અનેક હોસ્પિટલો, શાળાઓ અને બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીનો અભાવ, સરકારે પરિસ્થિતિ સુધરી હોવાનું સોગંદનામું કર્યું
ગુજરાતની અનેક હોસ્પિટલોમાં લાગેલી આગની ઘટનાઓ સંદર્ભે ફાયર સેફ્ટી મામલે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજીમાં રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યું…
Read More » -
આજે વડાપ્રધાન મોદી સોમનાથમાં 1 કિ.મી. દરિયાઈ વોકવે પ્રોજેક્ટનું કરશે વચ્યૂંઅલ લોકાપર્ણ
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો ફોન્ફરન્સના માધ્યમથી, સોમનાથ મંદિર ખાતે વિવિધ પ્રોજેક્ટોનું લોકાપર્ણ અને ખાતમૂહર્ત કરશે. સોમનાથમાં ભારત સરકારની પ્રસાદમ…
Read More » -
દેશના પહેલા સોલાર વિલેજ મોઢેરાનું 5 સપ્ટેમ્બરે લોકાર્પણ, PM મોદી મહાત્મા મંદિરથી લોકાર્પણ કરશે.
5 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી દેશના પ્રથમ સોલાર વિલેજ એવા મોઢેરા અને…
Read More » -
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે, પાલનપુર અને ધાનેરા રેલ્વે ઓવરબ્રીજનું વર્ચ્યૂઅલ લોકાર્પણ કર્યું.
આજે ગાંધીનગર ખાતેથી ૭ર કરોડના ખર્ચે નવનિર્મીત પાલનપુર–માનસરોવર ખાતે તથા ડીસા-ધાનેરા હાઇવે પર ધાનેરા ખાતે નવનિર્મીત રેલ્વે ઓવરબ્રીજનું વર્ચ્યૂઅલ લોકાર્પણ…
Read More » -
અમદાવાદનો પ્રથમ કેબલ સ્ટેઈટ બ્રીજ, રાજેસ્થાન સર્કલ પર નિર્માંણ પામશે
ગુજરાતના આર્થિકનગર અમદાવાદ શહેરને ફરતે આવેલા સરદાર પટેલ રીંગ પર નિર્માંણ પામનાર પુલો પૈકીનો રાજેસ્થાન સર્કલ કેબલ સ્ટેઈટ બ્રીજનું ખાતમૂર્હૂત…
Read More »